Ads

11 ઓગસ્ટ શાળા ક્ક્ષાના ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ પ્રશ્નો 2022 @g3q.co.in


11 ઓગસ્ટ ના ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ પ્રશ્નો 2022 : ક્વિઝ રમી જીતો 25 કરોડના ઇનામો, રજીસ્ટ્રેશન કરો | ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ સ્પર્ધા રજીસ્ટ્રેશન 2022 : ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝનું આયોજન એવી રીતે કરવામાં આવ્યું છે કે આ ક્વિઝમાં 3 લાખથી વધુ વિદ્યાર્થીઓ ભાગ લઈ શકે.  પ્રથમ તબક્કામાં ઓનલાઈન ક્વિઝ તાલુકા-નગરપાલિકા/વોર્ડ સ્તરે, બીજા તબક્કામાં જિલ્લા-નગરપાલિકા સ્તરે અને ત્રીજા અને અંતિમ તબક્કામાં રાજ્ય સ્તરે ઑફલાઇન ક્વિઝ યોજાશે.હવે વિદ્યાર્થીઓને અને નાગરિકો લાભ લે અને ક્વિઝમાં ભાગ તે માટે Gujarat Gyan Guru Quiz Bank નમૂના મૂકેલા છે. આ પોસ્ટના માધ્યમ દ્વારા આજે તમામ માહિતી મેળવીશું.

ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ પ્રશ્નો 2022

પોસ્ટનું નામગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ પ્રશ્નો 11/08/2022
ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝનો મંત્રજીણશે ગુજરાત, જીતશે ગુજરાત
વિભાગશિક્ષણ વિભાગ, ગુજરાત રાજ્ય
ક્વિઝમાં કોણ ભાગ લઈ શકશે?રાજ્યના ધોરણ- 9 થી 12 અને કોલેજના વિદ્યાર્થીઓ 
તેમજ રાજ્યના નાગરિકો આ ક્વિઝ સ્પર્ધામાં ભાગ લઈ શકશે.
અંદાજિત કુલ કેટલી રકમના ઈનામો હશે?રૂપિયા 25 કરોડથી વધુના ઈનામો સામેલ છે.
G3q ક્વિઝ રજીસ્ટ્રેશનઓનલાઇન
સત્તાવાર વેબસાઈટhttps://g3q.co.in/
17 જુલાઈ  અન્ય ક્ક્ષાના ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ પ્રશ્નો 2022 @g3q.co.in

  • G3Q તામામ પ્રશ્નબેન્ક ડાઉનલોડ કરો Click Here
  • 1. પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજનાનું સૂત્ર કયું છે ?
  • 2. કૃષિમાં આઈ.એન.એમ.નું પૂરું નામ શું છે ?
  • 3. નેશનલ કેરિયર સર્વિસ (NCS) પોર્ટલ ભારતના માનનીય વડાપ્રધાન દ્વારા કયા વર્ષમાં શરૂ કરવામાં આવ્યું હતું ?
  • 4. ગુજરાતમાં રેલવે ટ્રેનિંગ કૉલેજ કયા શહેરમાં આવેલી છે ?
  • 5. શિક્ષણ મંત્રાલયની પહેલ મનોદર્પણ કઈ સેવાઓ પ્રદાન કરે છે ?
  • 6. ગુજરાતમાં ઇલેક્ટ્રિક ટુ-વ્હીલર ખરીદવા માટે પ્રોત્સાહિત કરવા કઈ યોજના શરૂ કરવામાં આવી હતી ?
  • 7. ભારતનો સૌપ્રથમ પાવર પ્લાન્ટ કયા રાજ્યમાં સ્થાપવામાં આવ્યો હતો ?
  • 8. દેશના માળખાકીય વિકાસ અને યુવાનો માટે મહત્તમ રોજગારીની તકો ઉપલબ્ધ કરતી કઈ યોજના માનનીય વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા ઘડી કાઢવામાં આવેલ છે ?
  • 9. નીચેનામાંથી કઈ ભારતની 100 બિલિયન ડોલર($) IT કંપની બનેલ છે ?
  • 10. વતનપ્રેમ યોજનામાં દાતા ઓછામાં ઓછું કેટલા ટકા દાન કરી શકે છે ?
  • 11. ગુજરાત કોલેજ, અમદાવાદ ખાતે શહીદ વીર કિનારીવાલાની ખાંભીનું અનાવરણ કોના વરદહસ્તે કરવામાં આવ્યું હતું ?
  • 12. અમદાવાદ-મુંબઈને જોડતી ટેલિફોન લાઇન સૌપ્રથમ કયા વર્ષમાં નાંખવામાં આવી ?
  • 13. અંગ્રેજોએ ભારતમાં સૌપ્રથમ વેપારીમથક ક્યાં સ્થાપ્યું હતું ?
  • 14. ગુજરાતમાં સૌપ્રથમ ક્લોથ માર્કેટ કયાં સ્થપાયું હતું ?
  • 15. કાદુ મકરાણી ક્યાંનો હતો ?
  • 16. ગુજરાતી મહાનવલ ‘સરસ્વતીચંદ્ર’ના લેખક કોણ છે ?
  • 17. ‘સાર્થ જોડણીકોશ’ કઈ સંસ્થા દ્વારા પ્રકાશિત કરવામાં આવ્યો છે ?
  • 18. આદર્શ સમાજનું ચિત્ર રજૂ કરતું લોકપ્રિય મહાકાવ્ય કયું છે ?
  • 19. લવ અને કુશ કોના આશ્રમમાં રહીને અભ્યાસ કરતા હતા ?
  • 20. વરાહમિહિર નામનો ખગોળશાસ્ત્રી કયા યુગમાં થઈ ગયો ?
  • 21. ગીતાંજલિના મૂળ અંગ્રેજી ભાષાંતરમાં કુલ કેટલી કવિતાઓ છે ?
  • 22. કૃષ્ણની અષ્ટ પટરાણીમાંથી નીચેનાં કયાં એક છે ?
  • 23. આપેલ નામમાંથી કોને ગુજરાતી ભાષા માટે જ્ઞાનપીઠ એવોર્ડ મળ્યો છે ?
  • 24. 'સરહદના ગાંધી' તરીકે કોણ જાણીતું બન્યું હતું ?
  • 25. વન વિભાગના સામાજિક વનીકરણ કાર્યક્રમ અંતર્ગત ગ્રામ વન ઉછેર યોજનામાં વન વિભાગ કેટલા વર્ષ સુધી વાવેતરની જાળવણી કરે છે ?
  • 26. ભારતમાં નોંધાયેલ પ્રાણીઓની જૈવિક વિવિધતામાં કેટલા પ્રકારના Cnidaria જોવા મળે છે ?
  • 27. શૂળપાણેશ્વર અભયારણ્ય ગુજરાતના કયા જિલ્લામાં આવેલું છે ?
  • 28. ગુજરાતમાં આવેલ જીવાવરણ અનામત (Biosphere Reserve) કેટલા ચોરસ કિ. મી.ના વિસ્તારમાં રક્ષિત કરવામાં આવેલ છે ?
  • 29. પંજાબનું રાજ્ય પ્રાણી કયું છે ?
  • 30. વન વિભાગમાંથી ગીર તેમજ બૃહદગીરમાં વન્યપ્રાણી સંરક્ષણ યોજનાનો લાભ મેળવવા માટે કયા પરિશિષ્ટ મુજબ અરજી કરવી પડે છે ?
  • 31. DEOCનું પૂરું નામ શું છે ?
  • 32. પ્રસાર ભારતી કયા પ્રકારની સંસ્થા છે ?
  • 33. આઈક્રિયેટ એ ગુજરાત સ્થિત સંસ્થા છે, જેની સ્થાપના સફળ ઉદ્યોગસાહસિકતા અને દેશના અર્થતંત્ર પર મોટી સકારાત્મક અસરના વિઝન સાથે કરવામાં આવી છે, તે iCreate નું પૂરું નામ શું છે ?
  • 34. ‘માતાની પછેડી’ તરીકે પ્રખ્યાત હાથથી તૈયાર કરેલ કાપડ ગુજરાતમાં ક્યાં બને છે ?
  • 35. માઇક્રોસ્કોપ હેઠળ કોષ જોનાર પ્રથમ વ્યક્તિ કોણ હતી ?
  • 36. માનવ હૃદય ક્યાં સ્થિત છે ?
  • 37. ગુજરાત રાજય ભારતના બીજા કેટલા રાજયોની સીમા સાથે જોડાયેલ છે ?
  • 38. ભારતમાં સૌથી વધુ ચંદનનાં વૃક્ષો કયા રાજ્યમાં છે ?
  • 39. વર્ષ 2015ની સ્થિતિએ ગુજરાતમાં કેટલી મોબાઇલ ફોરેન્સિક ઇન્વેસ્ટિગેશન વાન કાર્યરત હતી ?
  • 40. આરોગ્ય મંત્રાલય હેઠળ નીચેનામાંથી કઈ કઈ મુખ્ય પહેલ છે ?
  • 41. કઈ ઉંમર દરમિયાન બાળકનું મગજ આશરે એંસી ટકા જેટલું વિકસે છે ?
  • 42. ઉદ્યોગસાહસિક પ્રતિભા શોધવા અને સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ વિકસાવવામાં મદદ કરવા માટે કઈ પહેલ હેઠળ ભારતના વિવિધ શહેરોમાં સફર કરે છે ?
  • 43. સિક્કા થર્મલ પાવર સ્ટેશન કયા જિલ્લામાં આવેલું છે ?
  • 44. ગુજરાત દેશના કેટલા ટકા સોડાએશનું ઉત્પાદન કરે છે ?
  • 45.  ભારતના કયા ભાગમાં ઝીંકનો સૌથી મોટો ભંડાર છે ?
  • 46. ગુજરાત સરકાર દ્વારા લાગુ કરવામાં આવેલી માનવગરિમા યોજનાની સત્તાવાર વેબસાઇટ કઈ છે ?
  • 47. ભારત સરકારના શ્રમ અને રોજગાર મંત્રાલય દ્વારા ચાલતું સમાધાન પોર્ટલને SKOCH એવોર્ડ ક્યાં એનાયત કરવામાં આવ્યો હતો ?
  • 48. રાજ્યસભાના પૂર્વ હોદ્દેદ્દાર અધ્યક્ષ કોણ છે ?
  • 49. લોકસભા દ્વારા પસાર કરાયેલ મની બિલ રાજ્યસભા દ્વારા કેટલા દિવસો માટે વિલંબિત થઈ શકે છે ?
  • 50. નેશનલ સ્પોર્ટ્સ યુનિવર્સિટી બિલ 2018 હેઠળ, કયા રાજ્યમાં નેશનલ સ્પોર્ટ્સ યુનિવર્સિટીની સ્થાપના કરવામાં આવી છે ?
  • 51. 'બદનક્ષી'નો ગુનો કયો કાનૂની ગુનો છે ?
  • 52. 'મર્યાદાનો કાયદો' નીચેનામાંથી કઈ બાબત સાથે સંબંધિત છે ?
  • 53.  ભારતીય વાયુસેનાના વડાની નિમણૂક સમિતિની અધ્યક્ષતા કોણ કરે છે ?
  • 54. ભારતનું રાષ્ટ્રીય પછાત વર્ગ આયોગ કયા મંત્રાલય હેઠળ કામ કરે છે ?
  • 55. ડિજિટલ ઇન્ડિયા લેન્ડ રેકર્ડ મોર્ડનાઈઝેશન પ્રોગ્રામ હેઠળ રિ-સરવેની કામગીરી, સપ્ટેમ્બર-૨૦૨૧ સુધીમાં ગુજરાત રાજ્યના કુલ કેટલા ગામોમાં પૂર્ણ થઈ ગઈ છે ?
  • 56. ટૂંકાગાળામાં આધુનિક ટેક્નોલોજીથી સજ્જ અને ઓછા ખર્ચામાં વૈશ્વિક કક્ષાની મેટ્રો સેવા કઈ યોજના અંતર્ગત પૂરી પાડવામાં આવે છે ?
  • 57. ગુજરાત સરકાર દ્વારા ઉકાઈ જળાશયના જમણા કાંઠાથી માંડવી તાલુકા, સુરત સુધી સિંચાઈના લાભ માટે કઈ લિંક કેનાલની સ્થાપના કરવામાં આવી હતી ?
  • 58. સરસ્વતી, હિરણ્યા અને કપિલા નદીનો સંગમ કયા સ્થળે થાય છે ?
  • 59. ઝૂંપડપટ્ટી પુન: વસન કઈ યોજનાનો ભાગ છે ?
  • 60. ગ્રામ પંચાયતોમાં તમામ ડિજિટલ સેવાઓ પહોંચાડવાનું કાર્ય કોના દ્વારા થાય છે ?
  • 61. પંચાયત સમિતિ બીજા કયા નામથી પણ ઓળખાય છે ?
  • 62. ગુજરાત પ્રવાસનને 2008માં એશિયાનું સૌથી મોટું પ્રવાસન અને પ્રવાસ પ્રદર્શન- SATTE નો ક્યો એવોર્ડ આપવામાં આવ્યો ?
  • 63. ભારતમાં ટ્રેનમાં મુસાફરી કરતી વખતે ખોરાકનો ઓર્ડર આપવા માટે નીચેનામાંથી કઈ સાઇટ છે ?
  • 64. 'સ્ટેચ્યૂ ઑફ યુનિટી'ની પ્રતિમાની આધારસહિતની ઊંચાઈ કેટલા મીટર છે ?
  • 65. ગ્રામીણ વિસ્તારમાં શૌચાલય બનાવવા માટે 'પ્રધાનમંત્રી આવાસ યોજના-ગ્રામીણ' (PMAY-G) હેઠળ કેટલી રકમ મંજૂર કરવામાં આવી છે ?
  • 66. મધ્ય અને ઉત્તર આંદામાન ટાપુને જોડતા 'હમ્ફ્રે સ્ટ્રેટ ક્રીક' પરના મુખ્ય પુલની લંબાઈ કેટલી છે ?
  • 67. SWAYAM શાના માટે છે ?
  • 68. કઈ સરકારી યોજના છોકરીની 21 વર્ષની ઉંમર અથવા 18 વર્ષની ઉંમરે પહોંચ્યા પછી તેના લગ્નના સમય સુધી જમા રકમ પર વધારે વ્યાજ દર આપે છે ?
  • 69. સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રાલય દ્વારા શરૂ કરાયેલ NIMHRનું પૂર્ણ સ્વરૂપ શું છે ?
  • 70. પ્રધાનમંત્રી કૌશલ્ય વિકાસ યોજનાની માહિતી કઈ વેબસાઈટ પરથી મળે છે ?
  • 71. મેક ઇન ઇન્ડિયા કાર્યક્રમની શરૂઆત ક્યારે થઈ હતી ?
  • 72. શિખર આરોહણ, પર્વતારોહણ જેવી સાહસિક પ્રવૃત્તિઓ તરફ રાજ્યના યુવાઓને જોડવા પર્વતારોહણ ક્ષેત્રે કઈ યોજના અમલમાં છે ?
  • 73. સ્તન અને ગર્ભાશયના મુખના કેન્સરનું સ્ક્રિનિંગ, નિદાન અને સારવાર કાર્યક્રમ હેઠળ કેટલા વયજૂથની મહિલાઓને લાભ મળે છે ?
  • 74. મહિલા અને બાળ વિકાસ મંત્રાલય દ્વારા બાળકોને દત્તક લેવા માટેના 'મિશન વાત્સલ્ય' હેઠળના પોર્ટલનું નામ શું છે ?
  • 75. લોખંડને કયા પદાર્થ દ્વારા ગેલ્વેનાઇઝ કરવામાં આવે છે ?
  • 76. કયો વાયુ લાફિંગ ગેસ તરીકે ઓળખાય છે ?
  • 77. અવાહકનો વિદ્યુતઅવરોધ કેટલો હોય છે ?
  • 78. ભારત છોડો ચળવળ શેના વિરોધમાં શરૂ કરવામાં આવી હતી ?
  • 79. પરમવીરચક્ર પ્રથમ કોને મળ્યો હતો ?
  • 80. નીચેનામાંથી કયું પૅન ઇન્ડિયા ઇલેક્ટ્રોનિક ટ્રેડિંગ પોર્ટલ ખેડૂતો દ્વારા ઉપયોગમાં લેવાય છે ?
  • 81. ડિજિટલ ઈન્ડિયાનો લોગો કયા નામે ઓળખાય છે ?
  • 82. દેવભૂમિ દ્વારકા જિલ્લાનું વડું મથક કયું છે ?
  • 83. ભારતીય નૌસેનાનું વડું મથક ક્યાં છે ?
  • 84. ભારતનું કયું શહેર મરચાંના શહેર તરીકે ઓળખાય છે ?
  • 85. ચૌરીચૌરાની ઘટના કયા રાજયમાં બની હતી ?
  • 86. ગૌતમ બુદ્ધે પોતાના સિદ્ધાંતોના પ્રચાર માટે કઈ ભાષાનો ઉપયોગ કર્યો હતો ?
  • 87. ગાંધીજી દ્વારા સ્થાપિત સેવાગ્રામ આશ્રમ કયા રાજ્યમાં આવેલો છે ?
  • 88. UPIનું પૂરું નામ શું છે ?
  • 89. ભારતમાં ધરતી પરના સ્વર્ગ તરીકે કયું શહેર ઓળખવામાં આવે છે?
  • 90. 'બોમ્બે જિમખાના' ભારતના કયા રાજ્યમાં આવેલું છે ?
  • 91. ક્રિકેટ વર્લ્ડ કપ 1983 માટે ભારતીય ટીમના કેપ્ટન કોણ હતા ?
  • 92. ક્રિકેટમાં પ્રથમ વિશ્વ કપ ક્યારે યોજાયો હતો ?
  • 93. નીચેનામાંથી કયું વિશ્વભરમાં બાળકોમાં અંધત્વનું મુખ્ય કારણ છે ?
  • 94. ઉપરાષ્ટ્રપતિનો કાર્યકાળ કેટલા વર્ષનો હોય છે ?
  • 95. અગિયાર માથાવાળી બોધિસત્વની મૂર્તિ દર્શાવતી બૌદ્ધ પથ્થરની ગુફા ક્યાં આવેલ છે ?
  • 96. ડીઝલ એન્જિનમાં ઇગ્નિશનનું કારણ શું છે ?
  • 97. કઈ સંસ્થાએ 'પરીક્ષા સંગમ' નામનું પોર્ટલ શરૂ કર્યું છે ?
  • 98. રાષ્ટ્રીય પ્રોટીન દિવસ ક્યારે મનાવવામાં આવે છે ?
  • 99. વર્ષ 2018માં ભારત સરકાર દ્વારા સાહિત્ય અને શિક્ષણ ક્ષેત્રે ગુજરાતમાંથી નીચેનામાંથી કોને પદ્મશ્રીથી નવાજવામાં આવ્યા હતા ?
  • 100. યુદ્ધસમયના બહાદુરી પુરસ્કારો હેઠળ ભારતનો બીજો સર્વોચ્ચ લશ્કરી પુરસ્કાર કયો છે ?
  • 101. વર્ષ 1979 માટે 27માં રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારોમાં દાદાસાહેબ ફાળકે એવોર્ડથી કોને સન્માનિત કરવામાં આવ્યા ?
  • 102. 'વિશ્વ પોસ્ટ દિવસ' ની ઉજવણી ક્યારે કરવામાં આવે છે ?
  • 103. કાર્યસ્થળ પર સલામતી અને આરોગ્ય માટેનો વિશ્વ દિવસ ક્યારે ઉજવાય છે ?
  • 104. 'વિશ્વ સંસ્કૃત દિવસ' ની ઉજવણી ક્યારે કરવામાં આવે છે ?
  • 105. કયા રાજ્યમાં ગણેશ ચતુર્થીનો ધાર્મિક પર્વ ધામધૂમથી ઉજવાય છે ?
  • 106. કયો દિવસ 'રાષ્ટ્રીય સલામત માતૃત્વ દિવસ' તરીકે ઉજવવામાં આવે છે ?
  • 107. 2022માં આપણી સરહદ પર BSF જવાનોના જીવન અને કાર્યને નિહાળવાની નાગરિકોને તક પૂરી પાડવા માટે કયો પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો છે ?
  • 108. ગુજરાતી સાહિત્યની પ્રથમ આત્મકથા કઈ છે ?
  • 109. કયા રાજ્ય માટે નિવાસસ્થાન 15 વર્ષ અથવા અભ્યાસના 7 વર્ષ સુધી વધારવાનો કેન્દ્રનો નવો નિયમ બનાવવામાં આવ્યો છે ?
  • 110. નેવિગેશન ઉપગ્રહોમાં અણુ ઘડિયાળો શા માટે વપરાય છે ?
  • 111. આનર્તપુર વર્તમાન સમયમાં કયા નામથી ઓળખાય છે ?
  • 112. પ્રાચીન ભારતમાં મૌર્ય વંશની રાજધાની કઈ હતી ?
  • 113. ‘ભવૈયા’ નીચેનામાંથી કયા રાજ્યનું લોકગીત છે ?
  • 114. મહાબળેશ્વર હિલ સ્ટેશન કયા રાજ્યમાં આવેલું છે ?
  • 115. અદ્વૈતવાદના સ્થાપક કોણ છે ?
  • 116. વૈદિક યુગમાં યોગ ફિલસૂફીના પ્રચારક કોણ હતા ?
  • 117. આંખના અંદરના પડને શું કહેવામાં આવે છે ?
  • 118. કમ્પ્યુટરમાં પૂર્વવત્ (undo) કરવા માટે કઈ ટૂંકી કીનો ઉપયોગ થાય છે ?
  • 119. 4 બિટ્સ જૂથનું નામ શું છે ?
  • 120. ઈ-મેઇલનો અર્થ શું છે ?
  • 121. 'સુદર્શન તળાવ' કયા કાળમાં બાંધવામાં આવ્યું હતું ?
  • 122. 'હજારીબારીનો મહેલ' ગુજરાતમાં ક્યાં આવેલો છે ?
  • 123. ચંદ્રના અભ્યાસ માટે ભારતનું પહેલું મિશન કયું હતું ?
  • 124. કયા વૈજ્ઞાનિકને જનીનવિદ્યાના પિતા તરીકે ઓળખવામાં આવે છે ?
  • 125. જૂનાગઢ આસપાસનો પ્રદેશ કયા નામે ઓળખાય છે ?

Iklan Atas Artikel

અમારા WhatsApp ગૃપપમાં જોડાઓ Join Now

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel