Ads

22 ઓગસ્ટ કોલેજ અન્ય ક્ક્ષાના ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ આજના સવાલ જવાબ 2022 @g3q.co.in


22 ઓગસ્ટ ના ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ પ્રશ્નો 2022 : ક્વિઝ રમી જીતો 25 કરોડના ઇનામો, રજીસ્ટ્રેશન કરો | ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ સ્પર્ધા રજીસ્ટ્રેશન 2022 : ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝનું આયોજન એવી રીતે કરવામાં આવ્યું છે કે આ ક્વિઝમાં 3 લાખથી વધુ વિદ્યાર્થીઓ ભાગ લઈ શકે.  પ્રથમ તબક્કામાં ઓનલાઈન ક્વિઝ તાલુકા-નગરપાલિકા/વોર્ડ સ્તરે, બીજા તબક્કામાં જિલ્લા-નગરપાલિકા સ્તરે અને ત્રીજા અને અંતિમ તબક્કામાં રાજ્ય સ્તરે ઑફલાઇન ક્વિઝ યોજાશે.હવે વિદ્યાર્થીઓને અને નાગરિકો લાભ લે અને ક્વિઝમાં ભાગ તે માટે Gujarat Gyan Guru Quiz Bank નમૂના મૂકેલા છે. આ પોસ્ટના માધ્યમ દ્વારા આજે તમામ માહિતી મેળવીશું.

ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ પ્રશ્નો 2022

પોસ્ટનું નામગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ પ્રશ્નો 22/08/2022
ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝનો મંત્રજીણશે ગુજરાત, જીતશે ગુજરાત
વિભાગશિક્ષણ વિભાગ, ગુજરાત રાજ્ય
ક્વિઝમાં કોણ ભાગ લઈ શકશે?રાજ્યના ધોરણ- 9 થી 12 અને કોલેજના વિદ્યાર્થીઓ 
તેમજ રાજ્યના નાગરિકો આ ક્વિઝ સ્પર્ધામાં ભાગ લઈ શકશે.
અંદાજિત કુલ કેટલી રકમના ઈનામો હશે?રૂપિયા 25 કરોડથી વધુના ઈનામો સામેલ છે.
G3q ક્વિઝ રજીસ્ટ્રેશનઓનલાઇન
સત્તાવાર વેબસાઈટhttps://g3q.co.in/
17 જુલાઈ  અન્ય ક્ક્ષાના ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ પ્રશ્નો 2022 @g3q.co.in

  • G3Q તામામ પ્રશ્નબેન્ક ડાઉનલોડ કરો Click Here

 

  1. સાત પગલાં ખેડૂત કલ્યાણ યોજનામાં કઈ સ્કીમનો સમાવેશ થાય છે ?
  2. ભારત સરકારના રાષ્ટ્રીય બાગાયત બોર્ડની કચેરી ગુજરાતમાં ક્યાં આવેલી છે ?
  3. ડુંગળીના ઉત્પાદનમાં ગુજરાત ભારતમાં કયું સ્થાન ધરાવે છે ?
  4. સોસાયટી ફોર ક્રિએશન ઑફ ઓપોર્ચ્યુનીટી થ્રુ પ્રોફિશિયન્સી ઇન ઇંગ્લિશનું ટૂંકું નામ શું છે ?
  5. ગુજરાત સરકાર દ્વારા નાણાકીય વર્ષ 2022-23 માટે શિક્ષણ માટે કેટલું બજેટ ફાળવવામાં આવ્યું છે ?
  6. જે લોકો અને સંસ્થાઓને ઇ-લર્નિંગ માટે સંસાધનોનું યોગદાન આપવા માટે આમંત્રિત કરે છે તેવા એચ.આર.ડી. મંત્રાલય દ્વારા શરૂ કરાયેલ પ્રોગ્રામનું નામ શું છે ?
  7. વર્ષ 2001-02માં ધોરણ 1થી 5 સુધી અભ્યાસ કરતાં બાળકોનો ડ્રોપ આઉટ દર 20.93% હતો પરંતુ તે પછી ગુજરાત સરકારના સતત પ્રયાસોને કારણે 2012-13માં ડ્રોપ આઉટ દર ઘટીને કેટલો થયો ?
  8. ‘ગુજરાત 2 વ્હીલર સ્કીમ’ અંતર્ગત દરેક વિદ્યાર્થીને ઇ-સ્કૂટર ખરીદવા પર કેટલી સબસિડી મળશે ?
  9. ભારતમાં રૂફટોપ સોલર પાવર ઉત્પાદનમાં ગુજરાતે કયું સ્થાન મેળવ્યું ?
  10. ગુજરાતની વીજ-ઉત્પાદન ક્ષમતામાં વિશાળ કદની જળવિદ્યુત વીજ-ઉત્પાદન ક્ષમતા કેટલી છે ?
  11. ગુજરાતના નાણા વિભાગનું વિઝન શું છે ?
  12. ગુજરાત રાજ્યની કઈ કચેરીઓએ ‘2021-22 સોસિયો-ઇકોનોમિક રિવ્યુ’ તૈયાર કરેલ છે ?
  13. ‘બેટી બચાઓ, બેટી પઢાઓ’ યોજના અંતર્ગત ગુજરાતના કેટલા જિલ્લાને આવરી લેવામાં આવ્યા છે ?
  14. એક રૂપિયાની નોટમાં કોની સહી હોય છે ?
  15. કેન્દ્રીય સાંસ્કૃતિક વિભાગના વર્તમાન મંત્રીનો હવાલો કોની પાસે છે ?
  16. ખંભાતનું પ્રાચીન નામ શું હતું ?
  17. સ્વતંત્ર ગુજરાતની રચના માટે કયું આંદોલન થયું હતું ?
  18. આસો માસની પૂનમના દિવસે માણેકઠારી પૂનમનો મેળો કયાં ભરાય છે ?
  19. ગુજરાતી સાહિત્યમાં ‘ભવાઈસંગ્રહ’ નામનો ગ્રંથ કોણે સંપાદિત કર્યો છે ?
  20. મોટાભાગના અશોકના શિલાલેખ કઈ ભાષામાં છે ?
  21. ગુરુપૂર્ણિમા કઈ વિભૂતિનો જન્મદિવસ છે ?
  22. રોટીરમખાણ તરીકે કયું આંદોલન જાણીતું છે ?
  23. વન વિભાગના સામાજિક વનીકરણ કાર્યક્રમ અંતર્ગત ગ્રામવન ઉછેર યોજના અન્વયે ગૌચર જમીન ઠરાવ કરીને કોને સોંપવામાં આવે છે ?
  24. ભારતમાં નોંધાયેલ પ્રાણીઓની જૈવિક વિવિધતામાં કેટલા પ્રકારના Brachipoda જોવા મળે છે ?
  25. કયા વૃક્ષને રણના કલ્પવૃક્ષ તરીકે ઓળખવામાં આવે છે ?
  26. ગુજરાત વન વિભાગના વર્ષ 2014ના વન્યજીવ વસ્તી ગણતરી પ્રમાણે જંગલી ગધેડા(Wild Ass)ની સંખ્યા કેટલી છે ?
  27. ‘ઓઘડ’ કયા પર્વતનું શિખર છે ?
  28. POSDCORBનો સિદ્ધાંત કોણે અને કયા પુસ્તકમાં રજૂ કર્યો છે ?
  29. ક્લાઈમેટ ચેન્જ પર સંયુક્ત રાષ્ટ્રની COP-26 કોન્ફરન્સ સ્કોટલેન્ડના કયા શહેરમાં યોજાઈ હતી ?
  30. વિશ્વ પર્યાવરણ દિવસ -2019ની થીમ કઈ હતી ?
  31. ભારતમાં ‘સેન્ટ્રલ ઇન્સ્ટિટ્યૂટ ફોર કોટન રિસર્ચ’ ક્યાં આવેલી છે ?
  32. ગોપીનાથ કાર્થાએ કઈ શોધ કરી હતી ?
  33. શામક અને પેઇનકિલર્સ તરીકે દુરુપયોગ કરવામાં આવતી સાયકોટ્રોપિક દવાઓ ધરાવતી આંતરરાષ્ટ્રીય પોસ્ટલ, એક્સપ્રેસ મેઇલ અને કુરિયર શિપમેન્ટ પર સંયુક્ત ગુપ્ત માહિતી એકત્ર કરવાની કાર્યવાહીનું નામ શું છે ?
  34. સંકટસ્થિતિમાં નાગરિકો માટે ઓલ-ઇન્ડિયા ઇમરજન્સી રિસ્પોન્સ સપોર્ટ સિસ્ટમ (ERSS) નંબર શું છે ?
  35. 11મી જાન્યુઆરીને ભારતમાં કયા દિવસ તરીકે ઓળખવામાં આવે છે ?
  36. ‘સુમન યોજના’ કયા મંત્રાલય હેઠળ કામ કરે છે ?
  37. ગુજરાતમાં ‘મિશન બલમ્ સુખમ્’ની શરૂઆત ક્યારે થઈ ?
  38. એમસેઝેશન(mCessation) પ્રોગ્રામ માટે શું યોગ્ય છે ?
  39. નીચેનામાંથી કઈ જવાબદારી ગ્રામ્ય આરોગ્ય, સ્વચ્છતા અને પોષણ સમિતિ (વીએચએસએનસી)ની છે ?
  40. વર્ષ 2022 માટે MSME માટે કેટલા રાષ્ટ્રીય MSME પુરસ્કારો જાહેર કરવામાં આવ્યા હતા?
  41. વ્યાજ સબસિડી પાત્રતા પ્રમાણપત્રનો મુખ્ય લાભ શો છે ?
  42. ઓટો ઉદ્યોગને પ્રોત્સાહન આપવા માટે, ઓટો કમ્પોનન્ટ્સ સેક્ટર અંતર્ગત ઓટોમેટિક રૂટ હેઠળ કેટલી એફડીઆઈની મંજૂરી આપવામાં આવી છે ?
  43. સેન્ટ્રલ સિલ્ક બોર્ડ (CSB)ની મુખ્ય પ્રવૃત્તિઓમાંની એક કઈ છે ?
  44. ભૂમિ, જળ ,વનસ્પતિ અને ખનીજોના સ્વરૂપમાં આપણને મળેલી બક્ષિસને શું કહેવામાં આવે છે ?
  45. શ્રમિક પરિવહન યોજનામાં ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડ દ્વારા કેટલો ખર્ચ ઉઠાવવામાં આવે છે ?
  46. ગુજરાત સરકાર દ્વારા ‘ભાગ્યલક્ષ્મી બોન્ડ યોજના ‘હેઠળ માતાનાં મૃત્યુનાં કિસ્સામાં, બાંધકામ કામદારની દીકરીને આપવામાં આવેલા બોન્ડ માટે આપોઆપ કોને વારસદાર બનાવવામાં આવ્યા છે ?
  47. શ્રમિકો માટેની હોમ લોન વ્યાજ સબસિડી યોજના માટે લોનનો સમયગાળો કેટલો છે ?
  48. વ્યાપારીઓ, છૂટક વેપારીઓ, દુકાનદારો અને સ્વ-રોજગાર ધરાવતા વ્યક્તિઓ માટે સ્વૈચ્છિક અને સહયોગી સરકારી પેન્શન માટે ભારત સરકારની કઈ યોજના ઉપલબ્ધ છે ?
  49. રાજ્યનો કાયદો કોણે મંજૂર કરવાનો હોય છે ?
  50. ભારતીય બંધારણની કલમ 155-159નો સંબંધ કયા કામ સાથે છે ?
  51. કચ્છ યુનિવર્સિટી એક્ટ હેઠળ 2003, કચ્છ યુનિવર્સિટીનું મુખ્ય મથક કયું છે ?
  52. મંત્રીઓમાં પોર્ટફોલિયોની ફાળવણી કોણ કરે છે ?
  53. ભારતના સૌપ્રથમ સંરક્ષણ મંત્રી કોણ હતા ?
  54. ભારત સરકારની સુકન્યા સમૃદ્ધિ યોજનાના લાભાર્થી નીચેનામાંથી કોણ હોય છે ?
  55. ભારતમાં રાષ્ટ્રીય આવકની ગણતરી કોણ કરે છે ?
  56. કયા ફાયદાઓને કારણે સરદાર સરોવર ડેમને બહુહેતુક પ્રૉજેક્ટ તરીકે ઓળખવામાં આવે છે?
  57. જળસંપત્તિમાં કયા ઉદ્દેશનો સમાવેશ થાય છે ?
  58. સૌની યોજનાનો પ્રથમ તબક્કો કયા વર્ષમાં શરૂ કરવામાં આવ્યો હતો ?
  59. કાકરાપાર ડેમ કઈ નદી પર આવેલો છે ?
  60. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ કયા રાજ્યમાં નેશનલ રૂર્બન મિશનની શરૂઆત કરી હતી ?
  61. જિયો-સ્પાટિયલ પ્લાનિંગ – ગ્રામમાનચિત્રનું ઉદ્ઘાટન ક્યારે કરવામાં આવ્યું ?
  62. ગુજરાતમાં ‘સમરસ ગ્રામ પંચાયત’ને પ્રોત્સાહન અનુદાન કયા વિભાગ દ્વારા આપવામાં આવે છે ?
  63. મહાત્મા ગાંધી મ્યુઝિયમમાં રૂપાંતરિત અગાઉની આલ્ફ્રેડ શાળા ક્યાં આવેલી છે ?
  64. વર્ષ 2016માં ગુજરાત રાજ્યના તમામ ગામોને અને પરા વિસ્તારને બારેમાસ બહેતર રોડ સાથે જોડી આપવા કઈ યોજના જાહેર કરવામાં આવી ?
  65. ગુજરાતનું કયું રેલ્વે સ્ટેશન દેશનું પ્રથમ પુનઃવિકસિત સ્ટેશન હતું જેનું 2021માં ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું ?
  66. કયા રાજ્યમાં વાર્ષિક સૂરજકુંડ હસ્તકલા મેળાનું આયોજન થાય છે?
  67. ‘ગુજરાત સમરસ છાત્રાલય સોસાયટી’ હેઠળ કેટલાં છાત્રાલયો બાંધવામાં આવેલા છે ?
  68. ગુજરાતમાં ‘મુખ્યમંત્રી આવાસ યોજના’ હેઠળ ઓછી આવક જૂથ – 1ના લાભાર્થી માટે વાર્ષિક કૌટુંબિક આવકની શ્રેણી કઈ છે ?
  69. ગુજરાતમાં રક્ષાશક્તિ યુનિવર્સિટીની સ્થાપના ક્યારે થઈ હતી ?
  70. ગરીબી રેખા હેઠળ જીવતી પછાત વર્ગોની મહિલાઓને સ્વરોજગારઆપવા માટેની ખાસ યોજનાનું નામ શું છે ?
  71. નીચેનામાંથી કયા છાત્રાલયનિર્માણ યોજનામાં અનુસૂચિત જાતિના (SC) કન્યા છાત્રાલયના નિર્માણ માટે રાજ્ય/ કેન્દ્રશાસિત પ્રદેશને 100% કેન્દ્રીય સહાય પૂરી પાડવામાં આવે છે ?
  72. સહકાર મિત્ર સમર ઇન્ટર્નશિપ યોજના માટે કોણ લાયકાત છે ?
  73. સ્થળાંતર કરવાવાળા કામદારોને દેશભરની કોઈ પણ વાજબી ભાવની દુકાનોમાંથી રેશનના લાભો મેળવવા માટે કયા દસ્તાવેજને રેશનકાર્ડ સાથે જોડવામાં આવ્યો છે?
  74. ડૉ. પી.જી. સોલંકી, ડૉકટર અને વકીલ લોન સહાય તથા ‘સ્ટાઇપેન્ડ યોજના’ હેઠળ કાયદાના સ્નાતકોને કેટલી સહાય આપવામાં આવે છે ?
  75. ભગવાન બુદ્ધ રાજ્ય શિષ્યવૃત્તિ (કન્યા) યોજનાનો લાભ મેળવવા માટે કયા વેબ પોર્ટલ પર ઓનલાઈન અરજી કરવાની હોય છે ?
  76. રિસર્ચ સ્કોલરશીપ, ગુજરાત સ્કીમનો લાભ કયા વિદ્યાર્થીઓ લઈ શકે છે ?
  77. સ્ટાર્ટ-અપ ઇન્ડિયાનો લાભ લીધેલ હોય તો લાભાર્થીને પેટન્ટ એપ્લિકેશન કરવા કેટલું ડિસ્કાઉન્ટ આપવામાં આવે છે ?
  78. ગુજરાત સરકાર દ્વારા દર વર્ષે ગ્રામીણ ઓલિમ્પિકનું આયોજન ક્યાં થાય છે ?
  79. ‘વર્કિંગ વિમેન હોસ્ટેલ’માં કેટલાં વર્ષ સુધીનાં બાળકો માતા સાથે રહી શકે છે ?
  80. ‘કસ્તુરબા પોષણ સહાય યોજના’ કોને મળવાપાત્ર છે ?
  81. ‘બાલિકા પંચાયત’ પ્રથમ વખત ગુજરાતના કયા ગામમાં શરૂ કરવામાં આવી હતી ?
  82. ગુજરાત રાજ્યનું ગાંધીનગર શહેર કઈ નદીના કિનારે આવેલું છે ?
  83. ગુજરાતનું મહાબંદર કયું છે ?
  84. પ્રથમ ગુજરાતી વર્તમાનપત્ર ‘મુંબઇ સમાચાર’ કયા વર્ષથી શરૂ થયેલું ?
  85. નીચેનામાંથી કઈ ધાતુ/ધાતુઓનો ઉપયોગ હડપ્પાવાસીઓએ નહોતો કર્યો ?
  86. અરુણાચલપ્રદેશની રાજધાની કઈ છે ?
  87. નીચેનામાંથી કઈ નદી ગોદાવરી નદીની ઉપનદી નથી ?
  88. કોની આત્મકથાને ‘સેન્ડી સ્ટોર્મ’ નામ આપવામાં આવ્યું છે ?
  89. કોચિંગાં ઉત્કૃષ્ટ દેખાવ કરનારાઓને કયો એવોર્ડ આપવામાં આવે છે ?
  90. ટોક્સિકોલોજી શું છે ?
  91. ‘આયુર્વેદ’ની સૌથી સચોટ વ્યાખ્યા કઈ છે ?
  92. ભારતના બંધારણમાં ‘મૂળભૂત ફરજો’ને કયા દેશમાંથી લેવામાં આવેલ છે ?
  93. ગ્રામસભાના સભ્ય બનવા માટે ઓછામાં ઓછી કેટલી ઉંમર હોવી જોઈએ ?
  94. ૧૯૧૫માં દક્ષિણ આફ્રિકાથી પરત આવી ગાંધીજીએ અમદાવાદમાં કયા આશ્રમની સ્થાપના કરી હતી ?
  95. કયા અખબારે ‘ટીચ ઈન્ડિયા’ અભિયાન શરૂ કર્યું છે ?
  96. માનવશરીરમાં કેટલી પાંસળીઓ હોય છે ?
  97. બાષ્પીભવન અને વરસાદના ચક્રનું નામ શું છે ?
  98. આમાંથી કયા ભારતરત્નથી સન્માનિત વ્યક્તિ સિતાર સાથે સંકળાયેલા હતા ?
  99. વર્ષ 1986 માટે 34મા રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારોમાં દાદાસાહેબ ફાળકે એવોર્ડથી કોને સન્માનિત કરવામાં આવ્યા ?
  100. ‘રાષ્ટ્રીય પ્રેસ દિવસ’ની ઉજવણી ક્યારે કરવામાં આવે છે ?
  101. ભારતમાં ‘રેઝાંગ લા દિવસ’ ની ઉજવણી ક્યારે કરવામાં આવે છે ?
  102. ભારતમાં વ્યાવસાયિક ૨૦ ક્રિકેટ લિગને શું કહેવામાં આવે છે ?
  103. મહારાજા ફતેહસિંહ મ્યુઝિયમ કયા શહેરમાં આવેલું છે ?
  104. ‘તારી આંખનો અફીણી’ – ગીત કોણે લખ્યું છે ?
  105. ‘લાલજી મણિયારના વેશ’ પરથી રમણભાઈ નીલકંઠે કઈ કૃતિની રચના કરી હતી ?
  106. ભારત દ્વારા બનાવવામાં આવેલ પ્રથમ સફળ ઉપગ્રહ પ્રક્ષેપણ વાહન કયું છે ?
  107. એલ.સી.એ તેજસ એક્સટર્નલ સ્ટોર્સ પર મહત્તમ પેલોડ કેટલો ઉપાડી શકે છે ?
  108. દેશમાં જળવિદ્યુત ઉત્પાદનની દૃષ્ટિએ ગુજરાતનો સરદાર સરોવર ડેમ કય ક્રમે આવે છે ?
  109. ભારતીય વિદ્યાભવનના સ્થાપક કોણ હતા ?
  110. એલિફન્ટાની ગુફાઓ મુખ્યત્વે કયા હિન્દુ ભગવાનને અર્પિત છે ?
  111. અશોકના શિલાલેખો કઈ લિપિમાં લખાયેલા જોવા મળે છે ?
  112. આમેર કિલ્લો રાજસ્થાનના ક્યા શહેરમાં આવેલો છે ?
  113. મહારાષ્ટ્રના મહાબલેશ્વરમાં કયો ધોધ આવેલો છે ?
  114. ભારતના કયા ભાગમાં આદિ શંકરાચાર્યએ ‘શ્રૃંગેરી મઠ’ની સ્થાપના કરી હતી ?
  115. ભારતમાં ‘શનિ શિંગણાપુર’ મંદિર ક્યાં આવેલું છે ?
  116. જનીન શું છે ?
  117. કયું અંગ કોષપટલ વગરનું છે ?
  118. ASCIIનું સંપૂર્ણ સ્વરૂપ શું છે ?
  119. DVDનું પૂરું નામ શું છે ?
  120. IIMAનું પૂરું નામ શું છે?
  121. રૂ.10ની નવી ભારતીય ચલણી નોટ પર કયું ભારતીય સ્મારક દર્શાવવામાં આવેલ છે ?
  122. પૃથ્વી પરનું વિશાળકાય પ્રાણી કયું છે ?
  123. ઊર્જાનો એકમ શું છે ?
  124. ‘ सत्यं शिवं सुन्दरम् ‘ આ કઈ સંસ્થાનું ધ્યેય વાક્ય છે ?
  125. માતૃશ્રાદ્ધ ગુજરાતમાં કયા સ્થળે કરવામાં આવે છે ?

Iklan Atas Artikel

અમારા WhatsApp ગૃપપમાં જોડાઓ Join Now

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel