Ads

02 January College Quiz Bank Questions કોલેજ ક્ક્ષાના ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ પ્રશ્નો 2024 @g3q.co.in


 02 જાન્યુઆરી 2024 ના ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ પ્રશ્નો 2024 : ક્વિઝ રમી જીતો 25 કરોડના ઇનામો, રજીસ્ટ્રેશન કરો | ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ સ્પર્ધા રજીસ્ટ્રેશન 2024 : ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝનું આયોજન એવી રીતે કરવામાં આવ્યું છે કે આ ક્વિઝમાં 3 લાખથી વધુ વિદ્યાર્થીઓ ભાગ લઈ શકે.  પ્રથમ તબક્કામાં ઓનલાઈન ક્વિઝ તાલુકા-નગરપાલિકા/વોર્ડ સ્તરે, બીજા તબક્કામાં જિલ્લા-નગરપાલિકા સ્તરે અને ત્રીજા અને અંતિમ તબક્કામાં રાજ્ય સ્તરે ઑફલાઇન ક્વિઝ યોજાશે.હવે વિદ્યાર્થીઓને અને નાગરિકો લાભ લે અને ક્વિઝમાં ભાગ તે માટે Gujarat Gyan Guru Quiz Bank નમૂના મૂકેલા છે. આ પોસ્ટના માધ્યમ દ્વારા આજે તમામ માહિતી મેળવીશું.

ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ પ્રશ્નો 2024

પોસ્ટનું નામગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ પ્રશ્નો
ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝનો મંત્રજીણશે ગુજરાત, જીતશે ગુજરાત
વિભાગશિક્ષણ વિભાગ, ગુજરાત રાજ્ય
ક્વિઝમાં કોણ ભાગ લઈ શકશે?રાજ્યના ધોરણ- 9 થી 12 અને કોલેજના વિદ્યાર્થીઓ 
તેમજ રાજ્યના નાગરિકો આ ક્વિઝ સ્પર્ધામાં ભાગ લઈ શકશે.
અંદાજિત ઈનામો રૂપિયા 25 કરોડથી વધુના ઈનામો સામેલ છે.
G3q ક્વિઝ રજીસ્ટ્રેશનઓનલાઇન
સત્તાવાર વેબસાઈટhttps://g3q.co.in/
17 જુલાઈ  અન્ય ક્ક્ષાના ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ પ્રશ્નો 2022 @g3q.co.in

Gujarat Gyan Guru Quiz Questions Bank 02/01/2024

 1. આઈટી/આઈટીસ નીતિ (2022-27) હેઠળ, ગુજરાત રાજ્ય સરકાર દ્વારા સરકારની સુવિધાયુક્ત ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને એમ્પેનલમેન્ટ મોડલ હેઠળ પહેલા બે વર્ષમાં કેટલી ભાડા સબસિડી આપવામાં આવે છે?

Answer: સીટ દીઠ દર મહિને રૂપિયા 10,000 સુધી

2. BCK-355: આઈઆઈએમ, નીફટ, સેપ્ટ વગેરે પરીક્ષા માટેની તાલીમ' યોજના હેઠળ કઈ સંસ્થાઓ કોચિંગ સહાય પૂરી પાડવા માટે યોગ્ય છે?
Answer: ત્રણ વર્ષથી વધુનો અનુભવ ધરાવતી સંસ્થાઓ

3. રોજગાર સંબંધિત ભારતમાં આઈટી/આઈટીસ નીતિઓનો મુખ્ય ઉદ્દેશ્ય શું છે?
Answer: સ્થાનિક કર્મચારીઓ માટે રોજગારીની તકો ઊભી કરવી

4. વડનગર ખાતે પ્રેરણા કેન્દ્ર સ્થાપવા માટે 2022-23ના બજેટમાં કેટલી જોગવાઈ કરવામાં આવી છે?
Answer: 2 કરોડ રૂ.

5. મેડિકલ સાયન્સના ક્ષેત્રમાં 2022નો 'શાંતિ સ્વરૂપ ભટનાગર' રાષ્ટ્રીય પુરસ્કાર કોને મળ્યો છે?
Answer: ડૉ. દિપ્યમન ગાંગુલી

6. ગુજરાતમાં પુસ્તકાલય પ્રવૃત્તિના પ્રણેતા કોણ ગણાય છે ?
Answer: મોતીભાઈ અમીન

7. આરોગ્ય સેતુ એપનો પ્રાથમિક ઉદ્દેશ્ય શું છે?
Answer: ઉપરોક્ત તમામ

8. ગુજરાત સરકારે રાજ્યની મેડિકલ કૉલેજ હૉસ્પિટલ અને જિલ્લા હૉસ્પિટલોમાં કુલ કેટલા ખાસ નવજાત શિશુસંભાળ એકમ શરૂ કરેલ છે ?
Answer: 51

9. વિશ્વ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ 2023ની થીમ કઈ હતી ?
Answer: વસુધૈવ કુટુમ્બકમ માટે યોગ

10. એનિમિયામુક્ત ભારત કાર્યક્રમ કઈ યોજના હેઠળ કાર્ય કરે છે ?
Answer: પોષણ અભિયાન

11. જનઔષધિ કેન્દ્રનો હેતુ શું છે ?
Answer: તમામને પરવડે તેવા ભાવે જેનેરિક દવા પૂરી પાડવી

12. ગુજરાતમાં કયા મુખ્યમંત્રીશ્રી દ્વારા ઇ-સંજીવની ઓ.પી.ડી.ની શરૂઆત થઈ ?
Answer: શ્રી વિજયભાઈ રૂપાણી

13. ગુજરાત સરકારના અનુસૂચિત જાતિ કલ્યાણ ખાતા દ્વારા ધો ૬ થી ૧૦ માં અભ્યાસ કરતી કન્યાઓને વાર્ષિક કેટલી શિષ્યવૃતિ આપવામાં આવે છે?
Answer: 1000 રૂ.

14. કયા અધિનિયમ અંતર્ગત બાળકોના જાતીય સતામણીના સંરક્ષણ હેઠળ દેખરેખ અને તપાસ કામગીરી થાય છે?
Answer: 2012

15. ગુજરાત બિન અનામત વર્ગો માટે અમલી વિવિધ શૈક્ષણિક અને રોજગારલક્ષી યોજનાઓ માટે કેટલા કરોડની ફાળવણી કરવામાં આવી છે?
Answer: 500 કરોડ

16. મહિલા સ્વાવલંબન યોજના માટે વર્ષ ૨૦૨૩-૨૪ના અંદાજપત્રમાં કેટલા બજેટની જોગવાઈ કરવામાં આવેલ છે?
Answer: 150 લાખ

17. 'સરસ્વતી સાધના યોજના'નો લાભ લેવા માટે ગ્રામીણ વિસ્તારમાં વસતા પરિવારની વાર્ષિક આવકની મર્યાદા કેટલી છે ?
Answer: રૂ. 1,20,000

18. મિશન સાગર યોજનાના મિશન-૪ હેઠળ કોમોરોસના અંજુઆન બંદરને રાહત તરીકે શું મોકલવામાં આવ્યું હતું ?
Answer: 1000 મેટ્રિક ટન ચોખા

19. સંપૂર્ણ તબીબી તપાસ યોજના હેઠળ બાંધકામ શ્રમિકને વિવિધ પ્રકારના ટેસ્ટ કરવા માટે પ્રતિ લાભાર્થી કેટલા રૂપિયાની મર્યાદામાં સહાય આપવામાં આવશે?
Answer: 3000

20. તમામને પરવડે તેવા ભાવે જેનેરિક દવાઓ માટે કયું અભિયાન શરૂ કરવામાં આવ્યું છે?
Answer: પ્રધાનમંત્રી જન ઔષધિ યોજના

21. મેન્યુફેક્ચરિંગ ક્ષેત્ર હેઠળના માઇક્રો એન્ટરપ્રાઇઝની મહત્તમ રોકાણ મર્યાદા કેટલી છે?
Answer: ૨૫ લાખ

22. કોના દ્વારા પ્રધાનમંત્રી રોજગાર સર્જન કાર્યક્રમ (PMEGP) લાગુ કરવામાં આવે છે?
Answer: ખાદી અને ગ્રામોદ્યોગ આયોગ (KVIC)

23. મુદ્રા બેંક શેના હેઠળ આવે છે?
Answer: SIDBI

24. ઝૂંપડા વીજળીકરણ યોજનાના ગામડાના લાભાર્થીઓ માટેની વાર્ષિક આવક મર્યાદા કેટલી છે ?
Answer: 1,20,000

25. લિગ્નાઈટ કયા પ્રકારનું બળતણ છે?
Answer: પ્રાથમિક બળતણ

26. માર્ચ-2019 સુધી ગુજરાતના કેટલા ગામોને નર્મદા કેનાલમાંથી પાણી પુરવઠાનો લાભ મળ્યો છે ?
Answer: 8911

27. કોલસાને કોકમાં રૂપાંતરિત કરવાની પ્રક્રિયાને શું કહે છે ?
Answer: કાર્બનાઇઝેશન

28. 19મી એશિયન ગેમ્સ-2023માં ભારતીય વિમેન્સ હોકી ટીમે કયો મેડલ જીત્યો?
Answer: બ્રોન્ઝ

29. 19મી એશિયન ગેમ્સ-2023માં હરમિલન બેન્સે એથ્લેટિક્સમાં કયો મેડલ જીત્યો હતો?
Answer: સિલ્વર

30. 19મી એશિયન ગેમ્સ-2023 મેડલ વિજેતા કાર્તિક કુમાર કઈ રમત સાથે સંકળાયેલા છે?
Answer: એથ્લેટિકસ

31. 19મી એશિયન ગેમ્સ-2023માં ભારતીય મહિલાઓની કમ્પાઉન્ડ તીરંદાજી ટીમે કયો મેડલ જીત્યો હતો?
Answer: ગોલ્ડ

32. એશિયન પેરા ગેમ્સ-2023માં સુંદર સિંહ ગુર્જરે એથ્લેટિક્સમાં કયો મેડલ જીત્યો હતો?
Answer: ગોલ્ડ

33. ગુજરાત સરકારમાં શાળા / કૉલેજોના વિદ્યાર્થીઓ માટે '2-વ્હીલર્સ ઇવી'નો પ્રોજેક્ટ ક્યારે શરૂ થયો?
Answer: 2015

34. ગુજરાત સરકારમાં 'સ્મશાનગૃહ સુધારણા'ની યોજના ક્યારે શરૂ થઈ?
Answer: 2016

35. ભારતીય બંધારણના કયા અનુચ્છેદમાં રાજ્યપાલને મદદ કરવા અને સલાહ આપવા માટે મંત્રીમંડળ અંગેની જોગવાઈ છે ?
Answer: અનુચ્છેદ-163

36. વન મહોત્સવ દરમ્યાન રોપ વિતરણ યોજના અંતર્ગત રજિસ્ટર મંડળો અને સ્વૈચ્છિક સંસ્થાઓને મહત્તમ 5000 રોપાઓ કેટલા પૈસે આપવામાં આવે છે ?
Answer: 0.20 પૈસા

37. ગુજરાતમાં આવેલ બાલારામ અંબાજી વન્યજીવન અભયારણ્ય કેટલા ચોરસ કિ. મી.ના વિસ્તારમાં રક્ષિત કરવામાં આવેલ છે ?
Answer: 544.78

38. 69મો રાજ્યકક્ષાનો વન મહોત્સવ ક્યારે ઉજવાયો હતો ?
Answer: 2018

39. ભારતનું સૌથી મોટું મેંગ્રોવ જંગલ કયું છે ?
Answer: સુંદરવન ગ્રુવ્સ

40. संविधान सभा में बंगाली भाषा को राजभाषा बनाने की माँग किसने की थी ?
Answer: सतीश सामंत

41. हिंदी प्रेमियों के दिल में जगह बनाने वाला सनसनीखेज साप्ताहिक अखबार 'कर्णावती' के संपादक का नाम क्या था?
Answer: भारत भूषण

42. देवनागरी लिपि तथा हिंदी वर्तनी का मानकीकरण पुस्तक किसके द्वारा प्रकाशित की गई है ?
Answer: केंद्रीय हिंदी निदेशालय

43. अकेली कहानी की प्रमुख पात्र कौन है ?
Answer: सोमा बुआ

44. भोपाल में आयोजित दसवें विश्व हिंदी सम्मेलन का मुख्य विषय क्या था ?
Answer: हिंदी जगत : विस्तार की संभावनाएँ

45. શ્રીમદ ભગવદગીતા મહભારતના કયા પર્વમા આવે છે?
Answer: ભીષ્મપર્વ

46. અજ્ઞાતવાસ દરમ્યાન ‘કંક’ નામ ધારણ કરીને ક્યા પાંડવ વિરાટ રાજાના રાજ્યમાં રહ્યા હતાં?
Answer: યુધિષ્ઠિર

47. કર્ણના દસ પુત્રોમાંથી કોણ મહાભારતના યુદ્ધ પછી જીવિત રહ્યું હતુ?
Answer: વૃષકેતુ

48. મહાભારત કાળમાં પાંચાલ દેશની રાજધાની કઈ હતી?
Answer: કાંપિલ્ય

49. કૈકેયી કોની પાસે વરદાન માંગે છે ?
Answer: દશરથ

50. સ્વાતંત્ર્ય સેનાની બાળગંગાધર ટિળકનું અવસાન કયારે થયું હતું?
Answer: 01-08-1920

51. 'લોકમાન્યે પોતાના કર્તવ્ય વડે ઈતિહાસ પ્રસિદ્ધ પુરુષોની પહેલી હરોળમાં સ્થાન મેળવ્યું છે. ' -આ વિધાન કોનું છે ?
Answer: અરવિંદ ઘોષ

52. પંજાબમાં કઈ જગ્યાએ શહીદ વીર ઉધમસિંહની યાદ આપતું સ્મારક બનાવવામાં આવ્યું છે ?
Answer: સુનામ

53. ક્યા સ્વાતંત્ર્ય સેનાનીએ "દિલ્હી ચલો" નારો આપ્યો ?
Answer: સુભાષચંદ્ર બોઝ

54. સ્વાતંત્ર્ય સેનાની ગોવિંદ ગુરુનો જન્મ રાજસ્થાનના ડુંગરપુર જિલ્લાના કયા ગામમાં થયો હતો ?
Answer: બસિયા

55. ચંદ્રયાન-3 માં ILSA એ શાનો પેલોડ છે?
Answer: લેન્ડર

56. ભારતના પ્રમુખપદ હેઠળ G20 કલ્ચર વર્કિંગ ગ્રુપ (CWG) ની પ્રથમ બેઠક ક્યાં યોજાઈ હતી?
Answer: ખજુરાહો, મધ્યપ્રદેશ

57. લેબર 20 (L20) એ ભારતમાં યોજાયેલા G20માં કયા એન્ગેજમેન્ટ ગ્રુપસાથે જોડાવાનો પ્રયાસ કર્યો છે?
Answer: બિઝનેસ 20 (B20)

58. ગગનયાન અવકાશમાં ક્યાં મૂકવામાં આવશે?
Answer: લો અર્થ ઓર્બિટ

59. થિન્ક 20 (T 20) એન્ગેજમેન્ટ ગ્રુપ, કોની પ્રેસિડેંસીમાં શરૂ થયું હતું?
Answer: મેક્સીકન

60. ગુજરાતના ક્યા શહેરની "બાંધણી " સાડી દેશભરમાં પ્રખ્યાત છે ?
Answer: જામનગર

61. મોઢેરાના સૂર્યમંદિરનું નકશીકામ કઈ શૈલીમાં થયેલ છે ?
Answer: ઈરાની શૈલી

62. ગુજરાતમાં અત્યાર સુધીમાં કુલ કેટલા ગરીબ કલ્યાણ મેળા યોજવામાં આવેલ છે ?
Answer: 1600 થી વધુ

63. ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન (જીએમઆરસી) માટે ક્યા વર્ષ માટે શેર રોકાણ માટે ₨ 27000.00 લાખની જોગવાઇ કરવામાં આવેલ હતી?
Answer: વર્ષ 2021-22

64. કઈ યોજના અંતર્ગત વર્ષ ૨૦૧૧ વસતી ગણતરીના આધારે સામાજિક આર્થિક રીતે પછાત ઉપલબ્ધ એવા લોકોને લાભ આપવા માટે જણાવેલ છે?
Answer: નેશનલ અર્બન લેબર મિશન

65. સમરસગામ, સ્વચ્છતા, કન્યાકેળવણીનો ઊંચો દર, આદિજાતિ વિસ્તારના ગામમાં અન્ય વિસ્તારો જેવી જ પ્રાથમિક સુવિધાઓની બાબતોમાં ગામની સ્થિતિ આધારિત માર્કના આધારે પસંદગી સમિતિ દ્વારા કેવું ગામ જાહેર કરવામાં આવે છે?
Answer: તીર્થગામ-પાવનગામ યોજના

66. ખેડૂતોને ખેતી માટે જરુર પડતી ખેત સામગ્રી અને ખેતી વિષયક માહિતી મળી રહે તે માટે કયું પોર્ટલ ખોલવામાં આવ્યું છે ?
Answer: આઈ-ખેડૂત પોર્ટલ

67. 'ગુજરાત પશુધન વિકાસ બોર્ડ'ને ટૂંકમાં કયા નામથી ઓળખવામાં આવે છે ?
Answer: GLDB

68. ભારતમાં કઈ યોજનાનો હેતુ દૂધ અને દૂધના ઉત્પાદનોની ગુણવત્તા વધારવા અને સંગઠિત દૂધ પ્રાપ્તિનો હિસ્સો વધારવાનો છે?
Answer: નેશનલ પ્રોગ્રામ ફોર ડેરી ડેવલપમેન્ટ(NPDD)

69. માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલય દ્વારા પ્લાન્ટેશન, ટ્રાન્સપ્લાન્ટેશન, બ્યુટિફિકેશન અને હાઈવેની જાળવણી માટે કઈ નીતિનો ઉપયોગ કરવામાં આવે છે?
Answer: ગ્રીન હાઇવે

70. MMGSY ગુજરાતના ગામડાઓ અને રહેઠાણોને કેવા પ્રકારની રોડ કનેક્ટિવિટી પ્રદાન કરવાનો ધ્યેય ધરાવે છે?
Answer: શ્રેષ્ઠ ગુણવત્તા અને તમામ હવામાનમાં રોડ કનેક્ટિવિટી

71. નેશનલ હાઈવે ઑથોરિટી ઑફ ઈન્ડિયાની 100% માલિકીની કઈ પેટાકંપનીને સમગ્ર દેશમાં પર્વતમાલા યોજના હેઠળ રોપવે પ્રોજેક્ટ્સ વિકસાવવા માટેનું કામ સોંપવામાં આવ્યું છે?
Answer: નેશનલ હાઇવે લોજિસ્ટિક મેનેજમેન્ટ લિમિટેડ

72. વડોદરાના સૌથી લાંબા ફ્લાયઓવરની લંબાઈ કેટલી છે ?
Answer: 3.5 km

73. કયા કાર્યક્રમ હેઠળ ૭૬ બહુલક્ષી ચક્રવાત આશ્રયસ્થાનો તથા ૧૫૭ કિ.મિ. લાંબા ૪૩ એપ્રોચ રોડ બનાવવામાં આવનાર છે?
Answer: NCRMP

74. ગુજરાત સરકારના મહેસૂલ વિભાગ દ્વારા એલ.એન.ડી.-23 નવી બાબત તરીકે ૨૦૨૩-૨૪ માં કેટલી રકમની દરખાસ્ત કરવામાં આવી છે ?
Answer: રૂપિયા 405.00 લાખ

75. ભારત સરકારની સુકન્યા સમૃદ્ધિ યોજનામાં ખાતું ખોલાવવા માટે જમા કરવાની પ્રારંભિક રકમ કેટલી હોય છે ?
Answer: 250 રૂ.

76. પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના અંતર્ગત કયો લાભ મળે છે ?
Answer: પીએમ ગરીબ કલ્યાણ અન્ન યોજના હેઠળ આગામી ત્રણ મહિના માટે મફત કઠોળ

77. ભારતના ઉપરાષ્ટ્રપતિશ્રી હોદ્દાની રૂએ કયા ગૃહના સભાપતિ હોય છે?
Answer: રાજ્યસભા

78. ગુજરાત વેલ્યુ એડેડ ટેક્સ નિયમો, 2006 ક્યારે અમલમાં આવ્યા?
Answer: 1લી એપ્રિલ, 2006

79. ભારતની બંધારણ સભાના બંધારણીય સલાહકાર કોણ હતા?
Answer: બી.એન.રાવ

80. ગુજરાત રાજ્યમાં કેટલી મધ્યસ્થ જેલ કાર્યરત છે ?
Answer: 4

81. ગુજરાતી નાટક અને રંગભૂમિના પિતા તરીકે કોને ઓળખવામાં આવે છે ?
Answer: રણછોડરાય ઉદયરામ દવે

82. સૌરાષ્ટ્ર બાજુ આવતીકાલે વરસાદ પડેય ખરો હોં. - કયા પ્રકારનું વાકય છે ?
Answer: સંભાવનાર્થ વાકય

83. 'સત્યના પ્રયોગો'ના ચોથા ભાગમાં કેટલા પ્રકરણો છે ?
Answer: 47

84. અખત્યારનો વિરુદ્ધાર્થી શબ્દ કયો છે ?
Answer: બિનઅખત્યાર

85. જીર્ણ નહિ તેવું - શબ્દસમૂહ માટે એક શબ્દ આપો.
Answer: અજીર્ણ

86. ઉત્તમોત્તમનો વિરુદ્ધાર્થી શબ્દ કયો છે ?
Answer: અધમાધમ

87. એસ. સચ્ચિદાનંદ મૂર્તિ કયા ક્ષેત્રના પ્રખ્યાત વ્યક્તિ હતા?
Answer: પત્રકારત્વ

88. કઈ બોર્ડ ગેમમાં 225 ચોરસ છે?
Answer: સ્ક્રેબલ

89. ભારતરત્ન એવોર્ડ જીતનાર ભારતના પ્રથમ ઉપરાષ્ટ્રપતિ કોણ હતા?
Answer: સર્વપલ્લી રાધાકૃષ્ણન

90. ભારતમાં સંપૂર્ણ રીતે પૂર્ણ થયેલો સૌથી મોટો હાઇડ્રોઇલેક્ટ્રિક પાવર પ્રોજેક્ટ કયો છે?
Answer: કોયના હાઇડ્રોઇલેક્ટ્રિક પ્રોજેક્ટ

91. હાલનું વડનગર પ્રાચીન કાળમાં કયા નામે ઓળખાતું હતું?
Answer: આનર્તપુર

92. 31 માર્ચ, 2023 સુધી, e-NAM પ્લેટફૉર્મ પર કેટલા FPO ઓનબોર્ડ થયા છે?
Answer: 2575

93. દેશમાં સંરક્ષણ ઉદ્યોગનો આધાર બનાવવાના ઉદ્દેશ્ય સાથે, સંરક્ષણ ઉત્પાદન વિભાગ હેઠળ કેટલી ઓર્ડનન્સ ફેક્ટરીઓની સ્થાપના કરવામાં આવી છે?
Answer: 41

94. ઈ-ઉત્થાન પ્રોજેક્ટ કયા વિભાગ હેઠળ કાર્ય કરે છે?
Answer: સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ

95. ભારત સરકાર દ્વારા ઑપરેશન દેવી શક્તિમાં અફઘાનિસ્તાનમાંથી કેટલા લોકોને બહાર કાઢવામાં આવ્યા?
Answer: 800 કરતાં વધુ

96. હાલમાં જયેશ અને વિરલની ઉમરનો ગુણોત્તર અનુક્રમે 5:4 છે. ત્રણ વર્ષ પછી તેમની ઉંમરનો ગુણોત્તર અનુક્રમે 11:9 હોય તો જયેશ અને વિરલની હાલની ઉંમરનો સરવાળો કેટલો થશે ?
Answer: 54

97. વિદ્યુતચુંબકીય તરંગની આવૃત્તિ 10 મેગાહર્ટ્ઝ હોય તો તેની તરંગલંબાઈ કેટલી થશે?
Answer: 30 m

98. નિર્બળ એસિડ અને નિર્બળ બેઈઝના ક્ષારના જલીય દ્રાવણનું PH મૂલ્ય કેટલું હશે ?
Answer: 7 જેટલુ

99. નીચેનામાંથી કયું નોન-રેડ્યુસિંગ સુગર છે?
Answer: સુક્રોઝ

100. કોણે સજીવોના વર્ગીકરણ માટે 'પાંચ સૃષ્ટિ વર્ગીકરણ' પદ્ધતિ રજૂ કરી હતી ?
Answer: આર. એચ. વ્હીટેકર

101. નીચેનામાંથી કયું પક્ષ્મધારી પ્રોટોઝૂઅન્સનું ઉદાહરણ છે?
Answer: પેરામેશિયમ

102. 2011ની વસતિ ગણતરી મુજબ ભારતમાં આદિવાસી વસતિ કેટલા ટકા હતી ?
Answer: 8.6

103. આદિવાસી કલા સંસ્કૃતિમાં રાઠવાઓનાં કયા ચિત્રો પ્રખ્યાત છે ?
Answer: પીઠોરાનાં

104. જે ઔદ્યોગિક એકમોની માલિકી અને સંચાલન ખાનગી હોય તેવા ઉધોગોને કયા ઉધોગો કહે છે ?
Answer: ખાનગી માલિકી

105. પ્રવર્તમાન વેતન દરે કામ કરવાની ઇરછા, શક્તિ અને તૈયારી હોવા છતાં કામ ન મળે તેને શું કહે છે?
Answer: બેરોજગારી

106. આપેલામાંથી કયું મનોવિજ્ઞાનનું ધ્યેય નથી ?
Answer: આર્થિકતા

107. ઉદ્દીપક તથા ઘટનાઓના પ્રતીકાત્મક નિરૂપણ દ્વારા કોઈ સમસ્યાનો ઉકેલ શોધવામાં આપણને મદદ કરતી પ્રક્રિયા એટલે ?
Answer: વિચારણા

108. હથોડી, એરણ, અને પેંગડું કાનના ક્યા વિભાગમાં આવેલા છે ?
Answer: મધ્યકર્ણ

109. ગુજરાતમાં વાઘેલાઓના હાથમાં સત્તાનાં સૂત્રો કયા સમયગાળા દરમ્યાન આવ્યાં હતાં ?
Answer: ઈ.સ. 1244 થી 1299

110. हिंदी में उपन्यास सम्राट के रूप में कौन जाना जाता है ?
Answer: प्रेमचंद

111. दुष्यन्तकुमार का जन्म कहाँ हुआ था ?
Answer: बिजनौर-उत्तर प्रदेश

112. भोलाभाई पटेल का जन्म गुजरात के किस जिले में हुआ था?
Answer: महेसाणा

113. કેવા પ્રદેશોમાં સૌથી વધારે વસતિગીચતા જોવા મળે છે?
Answer: સપાટ મેદાની પ્રદેશ

114. 2023 ક્રિકેટ વર્લ્ડ કપમાં કેટલી ટીમોએ ભાગ લીધો હતો?
Answer: 10

115. ઝોન - 2 માં અકુશળ મજૂરી માટે દૈનિક લઘુતમ વેતન કેટલા રૂપિયા છે?
Answer: 441

116. 


નવો ઉદ્ઘાટન કરાયેલ 'કર્તવ્ય પથ' શેનું પ્રતીક છે?
Answer: જાહેર માલિકી અને સશક્તિકરણ

117. 


ઈન્ડિયા ગેટ ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોની પ્રતિમાનું અનાવરણ કર્યું હતું?
Answer: નેતાજી સુભાષ ચંદ્ર બોઝ

118. 


‘આઝાદી કા અમૃત મહોત્સવ' દરમિયાન કઈ ઐતિહાસિક ઘટનાને યાદ કરવામાં આવી રહી છે?
Answer: બ્રિટિશ શાસનથી સ્વતંત્રતા

119. 


'કર્તવ્ય પથ'માં પરિવર્તિત થયેલા રસ્તાનું નામ શું હતું?
Answer: રાજપથ

120. 


અખંડ ભારતના પ્રથમ વડા કોને ગણવામાં આવે છે?
Answer: નેતાજી સુભાષ ચંદ્ર બોઝ

Iklan Atas Artikel

અમારા WhatsApp ગૃપપમાં જોડાઓ Join Now

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel