Ads

18 જુલાઈ અન્ય ક્ક્ષાના ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ પ્રશ્નો 2022 @g3q.co.in


18 જુલાઈ ના ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ પ્રશ્નો 2022 : ક્વિઝ રમી જીતો 25 કરોડના ઇનામો, રજીસ્ટ્રેશન કરો | ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ સ્પર્ધા રજીસ્ટ્રેશન 2022 : ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝનું આયોજન એવી રીતે કરવામાં આવ્યું છે કે આ ક્વિઝમાં 3 લાખથી વધુ વિદ્યાર્થીઓ ભાગ લઈ શકે.  પ્રથમ તબક્કામાં ઓનલાઈન ક્વિઝ તાલુકા-નગરપાલિકા/વોર્ડ સ્તરે, બીજા તબક્કામાં જિલ્લા-નગરપાલિકા સ્તરે અને ત્રીજા અને અંતિમ તબક્કામાં રાજ્ય સ્તરે ઑફલાઇન ક્વિઝ યોજાશે.હવે વિદ્યાર્થીઓને અને નાગરિકો લાભ લે અને ક્વિઝમાં ભાગ તે માટે Gujarat Gyan Guru Quiz Bank નમૂના મૂકેલા છે. આ પોસ્ટના માધ્યમ દ્વારા આજે તમામ માહિતી મેળવીશું.

ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ પ્રશ્નો 2022

પોસ્ટનું નામગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ પ્રશ્નો 18/07/2022
ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝનો મંત્રજીણશે ગુજરાત, જીતશે ગુજરાત
વિભાગશિક્ષણ વિભાગ, ગુજરાત રાજ્ય
ક્વિઝમાં કોણ ભાગ લઈ શકશે?રાજ્યના ધોરણ- 9 થી 12 અને કોલેજના વિદ્યાર્થીઓ 
તેમજ રાજ્યના નાગરિકો આ ક્વિઝ સ્પર્ધામાં ભાગ લઈ શકશે.
અંદાજિત કુલ કેટલી રકમના ઈનામો હશે?રૂપિયા 25 કરોડથી વધુના ઈનામો સામેલ છે.
G3q ક્વિઝ રજીસ્ટ્રેશનઓનલાઇન
સત્તાવાર વેબસાઈટhttps://g3q.co.in/
17 જુલાઈ  અન્ય ક્ક્ષાના ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ પ્રશ્નો 2022 @g3q.co.in

  • 1. ગુજરાત રાજ્યમાં છેલ્લા દાયકામાં કૃષિક્ષેત્રે કેટલા ટકા વધુ વિકાસદર નોંધાયો છે ?
  • 2. સરકારશ્રી દ્વારા પંચમહાલના આદિવાસી વિસ્તારોમાં કઈ યોજના હેઠળ સિંચાઈ માટે પાણી પહોંચી રહ્યું છે ?
  • 3. ખેતરમાં વીજળી ઉત્પન્ન કરવા કઈ યોજના હેઠળ સહાય મળે છે ?
  • 4. ગુજરાત રાજ્યમાં મત્સ્યપાલન સહાય યોજના ચલાવતી સંસ્થા કઈ છે ?
  • 5. ગુજરાતના ખેડૂત વિનોદભાઈ વેકરિયાને કયા પાક માટે રાજ્યસ્તરનો પ્રથમ 'આત્મા એવોર્ડ' આપવામાં આવ્યો ?
  • 6. માનનીય વડાપ્રધાનશ્રી દ્વારા ભારતમાં રાષ્ટ્રીય પશુ રોગનિયંત્રણ કાર્યક્રમ (NADCP) ક્યારે શરૂ કરવામાં આવ્યો હતો ?
  • 7. BISAGનું પૂરું નામ શું છે ?
  • 8. ભારત સરકારે TET લાયકાત પ્રમાણપત્રની માન્યતા અવધિ લંબાવવાનો નિર્ણય ક્યારે લીધો ?
  • 9. વિદ્યાર્થીઓને ઓનલાઈન એજ્યુકેશન અને ડિજિટલ રૂપમાં માહિતી આપતું પ્લેટફોર્મ કયું છે ?
  • 10. કયા રાજ્યના શિક્ષણ વિભાગને SSIPના વધુ સારા અમલીકરણ માટે કલામ ઇનોવેશન એન્ડ ગવર્નન્સ એવોર્ડ (KIGA-2017) આપવામાં આવ્યો હતો ?
  • 11. ગુજરાત સરકાર દ્વારા 1998-99થી 2011-12ના સમયગાળામાં પ્રાથમિક શાળાઓના કેટલા વર્ગખંડો બાંધવામાં આવ્યા છે ?
  • 12. ભારતમાં કઈ સંસ્થા પરમાણુ ભૌતિકશાસ્ત્રમાં અગ્રણી સંશોધન કરી રહી છે ?
  • 13. એકલવ્ય મોડેલ રેસિડેન્સીયલ શાળા યોજના અંતર્ગત પ્રવેશ સમયે મહત્તમ કેટલી ઉંમર હોવી જોઈએ ?
  • 14. ગુજરાતમાં ઇલેક્ટ્રિક વ્હીકલ પોલિસી કયા વર્ષમાં દાખલ કરવામાં આવી ?
  • 15. કયા વિભાગે 'સૂર્ય ઊર્જા રૂફ ટોપ યોજના' અમલમાં મૂકી ?
  • 16. કઈ યોજના અંતર્ગત વનબંધુઓ અને બીપીએલ પરિવારોને વિનામૂલ્યે વીજજોડાણ આપવાની જોગવાઈ ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવી છે ?
  • 17. i-create કેમ્પસ ગુજરાતમાં ક્યાં આવેલું છે ?
  • 18. 'પ્રધાનમંત્રી સહજ બિજલી હર ઘર યોજના'ની જાહેરાત કોણે કરી છે ?
  • 19. રાજ્યની ઊર્જાનીતિ, 2015 મુજબ કઈ ઊર્જાનો મહત્તમ ઉપયોગ કરવાનું આયોજન કરવામાં આવ્યું છે ?
  • 20. કયા પ્રકારની કપાત મુખ્યત્વે આવકવેરા અધિનિયમ1961ની કલમ 80 EE સાથે સંબંધિત છે ?
  • 21. GST નોંધણી પ્રમાણપત્રની માન્યતા ક્યાં સુધીં હોય છે ?
  • 22. નીચેનામાંથી કઈ વ્યક્તિ માટે GSTની નોંધણી જરૂરી નથી ?
  • 23. જે વ્યક્તિની સ્વ-દરખાસ્તથી તેની GST નોંધણી યોગ્ય અધિકારી દ્વારા રદ કરવામાં આવે તે રદહુકમની સેવાની તારીખથી કેટલા દિવસોની અંદર ફરીથી નોંધણી કરવા માટે નિયત પત્રકમાં અરજી કરી શકાય છે ?
  • 24. શ્રી વાજપેયી બેંન્કેબલ યોજનામાં બેંક લોન માટેની મહત્તમ મર્યાદા કેટલી છે ?
  • 25. PM - ગતિશક્તિ' યોજનાની જાહેરાત કોના દ્વારા કરવામાં આવેલ છે ?
  • 26. ગુજરાત રાજ્ય ગ્રાહક તકરાર નિવારણ કમિશનની મુખ્ય કચેરી કયા શહેરમાં આવેલી છે ?
  • 27. મા અન્નપૂર્ણા યોજના હેઠળ મધ્યમ વર્ગનાં ગરીબ કુટુંબોને જાહેર વિતરણ પ્રણાલી હેઠળ વાજબી ભાવની દુકાનેથી પ્રતિ માસ કેટલાં કિલો અનાજ આપવામાં આવે છે ?
  • 28. ગુજરાત રાજ્યમાં ગ્રાહકનાં માર્ગદર્શન તથા તેમના વિવાદોના નિકાલમાં મદદરૂપ થવા માટે 'ગ્રાહક શિક્ષણ અને સંશોધન કેન્દ્ર' ક્યાં આવેલ છે ?
  • 29. આચાર્ય આનંદશંકર ધ્રુવે કયું સામયિક શરૂ કર્યું હતું ?
  • 30. કયા દિવસને 'વિશ્વ રંગભૂમિ દિન' તરીકે ઓળખવામાં આવે છે ?
  • 31. કિસાન નર્સરી યોજના હેઠળ ખેડૂત દ્વારા ઉગાડવામાં આવતા છોડ દીઠ ગુજરાત વનવિભાગ કેટલા રૂપિયા આપે છે ?
  • 32. છાત્રાલયો બળતણનાં લાકડાં મેળવવાની યોજનાનો લાભ ક્યાંથી મેળવશે ?
  • 33. વનમહોત્સવ દરમ્યાન રોપવિતરણ યોજના અંતર્ગત રજિસ્ટર મંડળો અને સ્વૈચ્છિક સંસ્થાઓને મહત્તમ કેટલા રોપાઓ આપવામાં આવે છે ?
  • 34. ખાનગી માલિકીની જમીનમાં વૃક્ષ વાવેતર (ફાર્મ ફોરેસ્ટ્રી) યોજના અંતર્ગત પ્રથમ વર્ષે 50% રોપા જીવંત હોય તો રોપા દીઠ કેટલા રૂપિયા મળે છે ?
  • 35. ગીર તથા બૃહદ ગીરમાં કૂવામાં પડી મૃત્યુ પામતાં વન્ય પ્રાણીઓને અટકાવવા માટેની યોજનામાં ગુજરાત સરકાર દ્વારા પેરાપીટ વોલ બનાવવા માટે કેટલા ટકા રકમની સહાય આપવામાં આવે છે ?
  • 36. ફળાઉ વૃક્ષ વાવેતર યોજનાનો લાભ કોણ લઈ શકે છે ?
  • 37. વન વિભાગના સામાજિક વનીકરણ કાર્યક્રમ અંતર્ગત ગ્રામવન ઉછેર યોજનાનો આશય શો છે ?
  • 38. સામાજિક વનીકરણ કાર્યક્રમ અંતર્ગત શહેરની નજીકમાં પ્રદૂષણ નિવારણ માટે કઈ યોજના અમલમાં છે ?
  • 39. વન વિભાગના સામાજિક વનીકરણ કાર્યક્રમ અંતર્ગત સુધારેલ સ્મશાન સગડી યોજનાનો લાભ કોણ લઈ શકે ?
  • 40. અનુસૂચિત જાતિ તથા જનજાતિના નાના અને સીમાંત ખેડૂતોને જાતિ અંગેનું પ્રમાણપત્ર રજૂ કરતા વ્યક્તિગત કેટલા રોપાની મર્યાદામાં 10 પૈસા લેખે રોપા મળે છે ?
  • 41. વન વિભાગની બીજ વિતરણ યોજના અન્વયે કઈ જાતિના લોકોને વૃક્ષ ઉછેર અર્થે બીજનું વિતરણ કરવામાં આવે છે ?
  • 42. ગુજરાતમાં ક્લાઇમેટ ચેન્જ વિભાગની સ્થાપના કોના નેતૃત્વ હેઠળ કરવામાં આવી હતી ?
  • 43. ડિજિટલ ગુજરાત વેબસાઇટનો ઉપયોગ કરીને કયું પ્રમાણપત્ર મેળવી શકાય છે ?
  • 44. દેશનું કયું રાજય સોલાર રૂફ ટોપ યોજનાના અમલીકરણમાં પ્રથમ છે ?
  • 45. પ્રવાસન મંત્રાલય દ્વારા વિકસાવેલ હેરિટેજ સર્કિટ હેઠળ કયા સ્થળોને આવરી લેવામાં આવ્યા છે ?
  • 46. વીર મેઘમાયા બલિદાન' પુરસ્કાર ક્યા દિવસે એનાયત કરવામાં આવે છે?
  • 47. બી.એ.ડી.પી.નું પૂરું નામ શું છે ?
  • 48. વીર મેઘમાયા બલિદાન' પુરસ્કાર અર્પણ કરવાની યોજનાની ઘોષણા ક્યારે કરવામાં આવી ?
  • 49. JSSKનું પૂરું નામ આપો.
  • 50. MA(મા) યોજના હેઠળ કયા તબીબી ખર્ચને આવરી લેવામાં આવે છે ?
  • 51. રાષ્ટ્રીય સુરક્ષા વીમા યોજના કઈ સેવા પૂરી પાડે છે ?
  • 52. પ્રધાનમંત્રી જનઆરોગ્ય યોજનાથી કયા ફાયદા થાય છે ?
  • 53. ઇલેક્ટ્રોનિક ફંડ ફ્લો એપ્લિકેશન કોના દ્વારા લોન્ચ કરવામાં આવી હતી ?
  • 54. વિનામૂલ્યે ચશ્મા કયા કાર્યક્રમ અંતર્ગત આપવામાં આવે છે ?
  • 55. પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના કયા મંત્રાલય હેઠળ કાર્યરત છે ?
  • 56. ABHA- IDનું પૂરું નામ શું છે ?
  • 57. ક્રેડિટ ગેરંટી સ્કીમ ફોર માઇક્રો એન્ડ સ્મોલ એન્ટરપ્રાઇઝ યોજનાનો ઉદ્દેશ શો છે ?
  • 58. સ્કીમ ઑફ ફંડ ફોર રીજનરેશન ઑફ ટ્રેડિશનલ ઇન્ડસ્ટ્રીઝ (SFRUTI) યોજનાનો ઉદ્દેશ શો છે ?
  • 59. તાલીમ સંસ્થાઓને સહાય (એટીઆઈ) યોજનાની અસરકારક બાબત કઈ છે ?
  • 60. PM ગતિશક્તિ નેશનલ માસ્ટર પ્લાન (PMGS-NMP) કયા હેતુ માટે 13મી ઑક્ટોબર, 2021ના રોજ શરૂ કરવામાં આવ્યો હતો ?
  • 61. ઇન્ટીગ્રેટેડ ડેવલપમેન્ટ ઑફ લેધર યોજનાનો પ્રાથમિક ઉદ્દેશ શો છે ?
  • 62. સ્કિલ અપગ્રેડેશન અને મહિલા કોયર યોજનાનો ઉદ્દેશ શો છે ?
  • 63. ભારત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી પી.એમ. એસ.વાય.એમ. યોજનામાં લાભાર્થી કેટલા રૂપિયાનું યોગદાન આપી શકે છે ?
  • 64. ભારત સરકારની અટલ પેન્શન યોજનાનો લાભ મેળવવા માટે લાભાર્થીની મહત્તમ વયમર્યાદા કેટલી હોવી જરૂરી છે ?
  • 65. ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડમાં નોંધાયેલ શ્રમયોગીઓનાં બાળકોને ટેબ્લેટ માટે કઈ વિશેષ જોગવાઈ છે ?
  • 66. ગુજરાત સરકાર દ્વારા અકસ્માત જૂથ વીમા યોજનાનો લાભ લેવા માટે શહેરી વિસ્તારોના કામદારોની લઘુત્તમ વયમર્યાદા કેટલી હોવી જોઈએ ?
  • 67. ગુજરાત સરકાર દ્વારા શિક્ષણ સહાય યોજના હેઠળ બાંધકામ કામદારન પત્ની કેટલી ઉંમર સુધી યોજનાનો લાભ મેળવી શકે છે ?
  • 68. ગુજરાત રાજ્યના રોજગારવાંછુ યુવાનો રોજગારલક્ષી માહિતી મેળવી શકે તે માટેનો ઓનલાઈન કોલ સેન્ટર નંબર કયો છે ?
  • 69. ભારત સરકાર દ્વારા ગરીબ કલ્યાણ રોજગાર અભિયાન કેટલા દિવસ માટે યોજાયુ હતું ?
  • 70. રાષ્ટ્રીય કટોકટી દરમિયાન સંસદ દ્વારા રાજ્ય વિધાનસભાની મુદત કેટલા સમય માટે વધારી શકાય છે ?
  • 71. નીચેનામાંથી કોણ મૂળભૂત અધિકારોને સ્થગિત કરી શકે છે ?
  • 72. સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશની નિમણૂક કોણ કરે છે ?
  • 73. કટોકટીની ઘોષણા કાર્યરત હોય ત્યારે રાજ્ય સરકારની મર્યાદાઓમાંની એક કઈ છે ?
  • 74. અમદાવાદને કયા વર્ષમાં મેગા સિટી જાહેર કરવામાં આવ્યું હતું ?
  • 75. સાંસદ આદર્શ ગ્રામયોજનાના અમલ માટે નોડલ ઑફિસર તરીકે કોણ હોય છે ?
  • 76. આમાંથી કયું ડાયરેક્ટ ટેક્સનું સ્વરૂપ છે ?
  • 77. મુદ્રા કાર્ડ કયા પેમેન્ટ પ્લેટફોર્મ પરનું ડેબિટ કાર્ડ છે ?
  • 78. પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના અંતર્ગત કયો લાભ મળે છે ?
  • 79. દરિયાકાંઠાની નદીઓને એકબીજા સાથે જોડવા માટે ગુજરાતમાં કેટલા કિમીની સ્પ્રેડિંગ ચેનલની સ્થાપના કરવામાં આવી છે ?
  • 80. કેન્દ્ર સરકારની કઈ યોજના ગ્રામીણ આવાસના નામે ઓળખાય છે ?
  • 81. નીચેનામાંથી કઈ નદી તિબેટમાં નેપાળ-ચીન સરહદેથી નીકળી હાજીપુર (બિહાર) પાસે ગંગાને મળે છે ?
  • 82. વિંધ્યા અને સાતપુરા પર્વતમાળા વચ્ચે કઈ નદી વહે છે ?
  • 83. અટલ ભુજલ યોજના અંતર્ગત ગુજરાતના કેટલા જિલ્લાઓનો સમાવેશ થાય છે ?
  • 84. નીચેના પૈકી કયું શહેર 'સ્માર્ટ સિટી મિશન'નો ભાગ છે ?
  • 85. નર્મદા નદીની મુખ્ય નહેરની લંબાઈ કેટલી છે ?
  • 86. સ્માર્ટ સિટી મિશન અંતર્ગત લાભાર્થીઓની સંખ્યા આશરે કેટલી છે ?
  • 87. ઇ- નગર યોજના શું છે?
  • 88. કઈ યોજના હેઠળ ઘરનું કદ 20 ચોરસ મીટરથી વધારીને 25 ચોરસ મીટર કરવામાં આવ્યુ છે ?
  • 89. કઈ યોજના ગ્રામીણ રસ્તાઓ બાંધવા માટે 'ગ્રીન ટેક્નોલોજી'ના ઉપયોગને પ્રોત્સાહિત કરે છે ?
  • 90. બંધારણમાં કઈ અનુસૂચિ હેઠળ પંચાયતોને કામ સોંપવામાં આવે છે ?
  • 91. જીવન અને આજીવિકાને બદલતાં પરિમાણો અને પરિણામો માટે એકરૂપતાનું માળખું કઈ યોજનામાં રહેલ છે ?
  • 92. ગુજરાતમાં 5000ની વસ્તી ધરાવતી સામાન્ય સમરસ ગ્રામ પંચાયતને બીજી વાર કેટલા રૂપિયાનું અનુદાન 'સમરસ ગ્રામ પંચાયત' યોજના હેઠળ આપવામાં આવે છે ?
  • 93. ગુજરાત વહાણ માટે કઈ નીતિ ધરાવતું દેશનું પ્રથમ રાજ્ય હતું ?
  • 94. તીથલ બીચ ગુજરાતના કયા જિલ્લામાં આવેલો છે ?
  • 95. સાગરમાલા કાર્યક્રમ હેઠળ કઈ પર્યટન પ્રવૃત્તિઓનો સમાવેશ કરવામાં આવે છે ?
  • 96. વિશ્વની સૌથી વધુ ઊંચાઇ પર આવેલી લાંબી હાઈવે સુરંગ કઈ છે ?
  • 97. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પ્રવાસીઓને અમદાવાદના જૂના શહેરના ઇતિહાસ અને સ્થાપત્યનો પરિચય કરાવવા માટે થતી વોકનું નામ શું છે ?
  • 98. ભારતના પ્રવાસન મંત્રાલય દ્વારા ભારતના વિવિધ રાજ્યોના ભોજન અને સંસ્કૃતિને પ્રદર્શિત કરવા માટે આયોજિત પાંચ દિવસીય ઉત્સવનું નામ શું છે?
  • 99. ગુજરાતમાં અશોકનો શિલાલેખ ક્યાં આવેલો છે ?
  • 100. મહાત્મામંદિરમાં કેટલા સેમિનાર હોલ છે ?
  • 101. માનનીય વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ પ્રસિદ્ધ સોમનાથ મંદિર પાસે નવા બનેલા સરકીટ હાઉસનું ઉદ્ઘાટન ક્યારે કર્યું ?
  • 102. રૂ. 300001 થી રૂ. 600000 પારિવારિક વાર્ષિક આવક ધરાવતા પરિવારોને PMAY (U) હેઠળ ક્રેડિટ લિંક્ડ સબસિડી સ્કીમ (CLSS)ના લાભ માટે કયા જૂથમાં ગણવામાં આવે છે ?
  • 103. રીજિયોનલ રેપિડ રેલ ટ્રાન્સપોર્ટ સિસ્ટમ માટે પ્રથમ માર્ગ કયો છે ?
  • 104. અમદાવાદમાં સરદાર પટેલ રિંગરોડનું નિર્માણ કઈ સંસ્થાએ કર્યું છે ?
  • 105. સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના લાયક લાભાર્થીને પશુપાલન યોજના અંતર્ગત કેટલા રૂપિયાની લોન આપવામાં આવે છે ?
  • 106. દિવ્યાંગજનો માટે સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રાલયને સંલગ્ન ALIMCOનું પૂરું નામ શું છે ?
  • 107. આર્થિક રીતે વંચિત અનુસૂચિત જાતિ (SCs) અને અન્ય પછાત વર્ગો (OBC)ના ઉમેદવારો સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે સારું કોચિંગ મેળવે તે હેતુ કઈ યોજનાનો છે ?
  • 108. સર્વ શિક્ષા અભિયાનનો હેતુ કયા વયજૂથને પ્રાથમિક શિક્ષણ આપવાનો છે ?
  • 109. વર્ષ 2015માં માતા-પિતાને છોકરીના ભાવિ અભ્યાસ અને લગ્નના ખર્ચ માટે રોકાણ કરવા અને ભંડોળ ઊભું કરવા માટે પ્રોત્સાહિત કરતી કઈ યોજના શરૂ કરવામાં આવી હતી ?
  • 110. અનુસૂચિત જનજાતિના લોકોને વિવિધ પ્રકારના વ્યવસાય માટે કઈ સંસ્થા દ્વારા ટૂલ કિટ આપવામાં આવે છે?
  • 111. MYSY યોજના અંતર્ગત સરકારમાન્ય સ્વ-નિર્ભર સંસ્થાના B.A,. B.Sc. B.Com. અભ્યાસક્રમ માટે વધુમાં વધુ કેટલી ટ્યુશન સહાય આપવામાં આવે છે ?
  • 112. સરકારશ્રીની વિધવા સહાય યોજના અંતર્ગત પાત્રતા ધરાવતી વિધવા મહિલાને કેટલી આર્થિક સહાય આપવામાં આવે છે?
  • 113. અનુસૂચિત જાતિના યુવાનો માટેની સરકારશ્રીની કોમર્શિયલ પાયલોટ તાલીમ યોજનાનો લાભ મેળવવા માટે કઈ વેબસાઇટ પર ઓનલાઇન અરજી કરવાની હોય છે ?
  • 114. સ્પોર્ટ્સ ઓથોરિટી ઑફ ઈન્ડિયા (SAI) દ્વારા કેટલા નેશનલ સેન્ટર્સ ઑફ એક્સેલન્સની (NCOE) સ્થાપના કરવામાં આવી છે ?
  • 115. સરસડી-વાંછલા ડુંગરજૂથ પાણી પુરવઠા યોજના કયા જિલ્લામાં કાર્યરત છે ?
  • 116. સ્કીલ ઇન્ડિયા યોજનાનો પ્રારંભ કયારે થયો ?
  • 117. યુવાનો ગુજરાત રાજ્યના હેરિટેજને જાણે, તેનું સંરક્ષણ કરે, અને સાથેસાથે હેરિટેજ ટુરિઝમ દ્વારા રોજગારીનું સર્જન થાય તેવા ઉદ્દેશથી સરકારશ્રી દ્વારા કઈ પોલિસીની જાહેરાત કરવામાં આવી છે ?
  • 118. સ્વામી વિવેકાનંદની જન્મજયંતી ભારતમાં કયા દિવસ તરીકે ઉજવાય છે ?
  • 119. રાષ્ટ્રીય ખેલ દિવસની ઉજવણી ક્યારે કરવામાં આવે છે ?
  • 120. ગુજરાત રાજ્યમાં કાર્યરત પૂર્ણા યોજનાનો લાભ મેળવવા માટેની આવકમર્યાદા કેટલી છે ?
  • 121. બેટી બચાવો બેટી પઢાવો યોજના કયા વર્ષમાં શરૂ કરવામાં આવી હતી ?
  • 122. પંડિત દીનદયાળ ગ્રાહક ભંડાર યોજનાના અમલીકરણ માટેનો વિભાગ કયો છે ?
  • 123. નીચેનામાંથી કયું / શું નીતિ આયોગ દ્વારા તાજેતરમાં લોન્ચ/ શરૂ કરવામાં આવેલ મહિલા ઉદ્યોગ સાહસિક પ્લેટફોર્મનો આધાર નથી ?
  • 124. શહેરી અને ગ્રામ્ય વિસ્તારમાં બાળમૃત્યુદર તેમજ માતા મૃત્યુદર ઘટાડવા માટે કઈ યોજના છે ?
  • 125. સગર્ભા અને ધાત્રી માતાઓને સગર્ભાવસ્થાના પ્રથમ ત્રણ માસ બાદ IFAની ગોળી કોના દ્વારા આપવામાં આવે છે ?

Iklan Atas Artikel

અમારા WhatsApp ગૃપપમાં જોડાઓ Join Now

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel