Ads

28 જુલાઈ કોલેજ અન્ય ક્ક્ષાના ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ આજના સવાલ જવાબ 2022 @g3q.co.in


28 જુલાઈ ના ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ પ્રશ્નો 2022 : ક્વિઝ રમી જીતો 25 કરોડના ઇનામો, રજીસ્ટ્રેશન કરો | ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ સ્પર્ધા રજીસ્ટ્રેશન 2022 : ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝનું આયોજન એવી રીતે કરવામાં આવ્યું છે કે આ ક્વિઝમાં 3 લાખથી વધુ વિદ્યાર્થીઓ ભાગ લઈ શકે.  પ્રથમ તબક્કામાં ઓનલાઈન ક્વિઝ તાલુકા-નગરપાલિકા/વોર્ડ સ્તરે, બીજા તબક્કામાં જિલ્લા-નગરપાલિકા સ્તરે અને ત્રીજા અને અંતિમ તબક્કામાં રાજ્ય સ્તરે ઑફલાઇન ક્વિઝ યોજાશે.હવે વિદ્યાર્થીઓને અને નાગરિકો લાભ લે અને ક્વિઝમાં ભાગ તે માટે Gujarat Gyan Guru Quiz Bank નમૂના મૂકેલા છે. આ પોસ્ટના માધ્યમ દ્વારા આજે તમામ માહિતી મેળવીશું.

ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ પ્રશ્નો 2022

પોસ્ટનું નામગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ પ્રશ્નો 28/07/2022
ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝનો મંત્રજીણશે ગુજરાત, જીતશે ગુજરાત
વિભાગશિક્ષણ વિભાગ, ગુજરાત રાજ્ય
ક્વિઝમાં કોણ ભાગ લઈ શકશે?રાજ્યના ધોરણ- 9 થી 12 અને કોલેજના વિદ્યાર્થીઓ 
તેમજ રાજ્યના નાગરિકો આ ક્વિઝ સ્પર્ધામાં ભાગ લઈ શકશે.
અંદાજિત કુલ કેટલી રકમના ઈનામો હશે?રૂપિયા 25 કરોડથી વધુના ઈનામો સામેલ છે.
G3q ક્વિઝ રજીસ્ટ્રેશનઓનલાઇન
સત્તાવાર વેબસાઈટhttps://g3q.co.in/
17 જુલાઈ  અન્ય ક્ક્ષાના ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ પ્રશ્નો 2022 @g3q.co.in

  • 1. ગુજરાત સરકારે છેલ્લા 20 વર્ષમાં પશુઆરોગ્ય મેળા અંતર્ગત કેટલાં પશુધનનું રસીકરણ કર્યું છે ?
  • 2. ગુજરાતમાં ૨૦માં પશુધન સર્વે મુજબ પશુધનની સંખ્યા કેટલી છે ?
  • 3. કઈ કેન્દ્રીય એજન્સી દ્વારા પાક MSP (Minimum Support Price)અંતર્ગત ખરીદવામાં આવે છે ?
  • 4. ખેડૂતો, બજારની સ્થિતિ અને વર્તમાન ભાવો માટે વધુ સારી સેવા પ્રદાન કરવા માટે કોમ્પ્યુટર નેટ કાર્યરત કરવા માટેનો રાષ્ટ્રીય પ્રૉજેક્ટ કયો છે ?
  • 5. કૃષિવિજ્ઞાન કેન્દ્રમાં ઉત્પન્ન થયેલ જ્ઞાનનો વિશાળ જથ્થો પ્રદાન કરીને ખેડૂતોની સુવિધા માટે કઈ મોબાઈલ એપ્લિકેશન વિકસાવવામાં આવી છે ?
  • 6. ડી.એસ.ટી.નું પૂરું નામ શું છે ?
  • 7. MHRD દ્વારા દૂરવર્તી શિક્ષણ અને એન્જિનિયરિંગ અભ્યાસક્રમો માટે વેબ આધારિત શિક્ષણ માટે કયું રાષ્ટ્રીય પોર્ટલ શરૂ કરવામાં આવ્યું છે ?
  • 8. નિપુણ ભારત મિશન ક્યાં શરૂ કરવામાં આવ્યું છે ?
  • 9. તાજેતરમાં ભારત સરકારે શાળાના બાળકો માટે પ્રથમ વર્ચ્ચૂઅલ સાયન્સ લેબ શરૂ કરવા અને વિકસાવવા માટે કોની સાથે ભાગીદારી કરી છે ?
  • 10. ગુજરાત સરકાર કયા કાર્યક્રમ હેઠળ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓને ગુજરાતમાં અભ્યાસ અને વિકાસ માટે આમંત્રણ આપે છે ?
  • 11. એશિયન ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇન્વેસ્ટમેન્ટ બેન્ક (AIIB) અને વિશ્વ બેન્ક ગુજરાત સરકારના મિશન સ્કૂલ ઑફ એક્સેલન્સ પ્રૉજેક્ટ માટે કેટલી લોન આપશે ?
  • 12. કિસાન હિત ઊર્જા શક્તિ યોજના અંતર્ગત વૉલ્ટેજ ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમનું રૂપાંતરણ કેવી રીતે થશે ?
  • 13. બાયોગેસને બીજા કયા નામે ઓળખવામાં આવે છે ?
  • 14. SDG-7 હેઠળ 2020-2021માં ગુજરાતના કેટલા ટકા ઘરોમાં વીજળીકરણ થયું હતું ?
  • 15. ગુજરાતના કયા શહેરમાં પ્રથમ ઇલેક્ટ્રિક અંતિમ સંસ્કાર શરૂ થયા ?
  • 16. GSWAN સર્વર સાથે ગવર્નમેન્ટ ઑફ ગુજરાત (GOG)ની કેટલી કચેરીઓ જોડાયેલી છે ?
  • 17. નિકાસના કયા ક્ષેત્રમાં IGST ચૂકવવાપાત્ર છે ?
  • 18. અટલ પેન્શન યોજનામાં પેન્શનની રકમ વર્ષમાં કયા માસમાં એક જ વાર વધારી કે ઘટાડી શકાય છે ?
  • 19. સપ્ટેમ્બર 2022માં, શ્રી કનુભાઈ દેસાઈને કયા મંત્રાલયો ફાળવવામાં આવ્યા છે ?
  • 20. ભંડોળની કોઈ પણ અછતની સ્થિતિમાં રિઝર્વ બેંક ઑફ ઇન્ડિયા (RBI) વ્યાપારી બેંકોને નાણા ઉધાર આપે છે તે દરને કયા નામે ઓળખવામાં આવે છે ?
  • 21. અંત્યોદય અન્ન યોજના (AAY) હેઠળ અતિગરીબ કુટુંબોને રાહતદરે કેટલાં ચોખા આપવામાં આવે છે ?
  • 22. FCIનું પૂરું નામ શું છે ?
  • 23. રાણકી વાવ કેટલાં મીટર લાંબી છે ?
  • 24. નેશનલ ગેલેરી ઑફ મોર્ડન આર્ટ (NGMA)ની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી ?
  • 25. ‘ગોવિંદગુરુ સ્મૃતિવન’ કોના ઐતિહાસિક બલિદાનની ભૂમિ છે ?
  • 26. કનિષ્કની રાજધાની પુરુષપુર વર્તમાન સમયે કયા નામથી ઓળખાય છે ?
  • 27. ગાંધીજીએ આઝાદીની ચળવળ માટે ગુજરાતમાં સૌપ્રથમ કયા આશ્રમની સ્થાપના કરી ?
  • 28. રાણકી વાવનું બાંધકામ કયા રાજવીના સમયગાળા દરમિયાન થયું હતું ?
  • 29. સોલંકીવંશના રાજવી કુમારપાળને કયા ધર્મ પ્રત્યે પ્રીતિ હતી ?
  • 30. સહસ્ત્રલિંગ તળાવ કોણે બંધાવ્યું ?
  • 31. દાંડીકૂચમાં ગાંધીજી સાથે કેટલા સાથીદારો હતા?
  • 32. ગુજરાતનું કયું સ્થળ ‘હિંદનું બારું’ તરીકે જાણીતું હતું ?
  • 33. સંયુકત રાષ્ટ્રસંઘના ઉપસચિવ તરીકે કયા ગુજરાતી પોતાની અમૂલ્ય સેવા આપી ચૂકયા છે ?
  • 34. કુમારપાળે કોની પ્રેરણાથી જૈનધર્મ સ્વીકાર્યો હતો ?
  • 35. સરદાર વલ્લભભાઈ પટેલનો જન્મ કઈ સાલમાં થયો હતો ?
  • 36. વડનગરનું કીર્તિતોરણ બીજા કયા નામે ઓળખાય છે ?
  • 37. જૈનોના પવિત્ર યાત્રાધામ પાલિતાણામાં કેટલાં દેરાસરો છે ?
  • 38. સુપ્રસિદ્ધ કવિ અખાના ગુરુ કોણ હતા ?
  • 39. યુનેસ્કો દ્વારા વર્લ્ડ હેરિટેજ સાઇટમાં રાણકી વાવનો સમાવેશ કયા વર્ષમાં કરવામાં આવ્યો છે ?
  • 40. સોલંકી વંશના કયા શાસકને અહિંસાના સમર્થક માનવામાં આવે છે ?
  • 41. ગુજરાતના પઢાર આદિવાસીના લોકો કયાં વસે છે ?
  • 42. કયા જાણીતા ચિત્રકારે ‘કુમાર સામયિકની શરૂઆત કરી હતી ?
  • 43. નવગ્રહ વન (પ્લેનેટ ફોરેસ્ટ)માં કેતુ ગ્રહ સાથે કઈ વનસ્પતિ સંબંધિત છે ?
  • 44. સેચરમ સ્પોન્ટેનિયમ (દર્ભ) કયા ગ્રહ સાથે સંબંધિત છે ?
  • 45. છાત્રાલયોએ બળતણનાં લાકડાં મેળવવાની યોજનાનો લાભ લેવા માટે કોને અરજી કરવી પડે ?
  • 46. ખાનગી માલિકીની જમીનમાં વૃક્ષ વાવેતર (ફાર્મ ફોરેસ્ટ્રી) યોજનાનો લાભ લેવા માટે નિયત નમૂનામાં અરજી કયારે કરવી પડે છે ?
  • 47. ઝાડની પ્રજાતિઓનું વર્ણન, વર્ગીકરણ અને ઓળખ આપતી શાખાને શું કહેવામાં આવે છે ?
  • 48. વન વિભાગના સામાજિક વનીકરણ કાર્યક્રમ અંતર્ગત અનુસૂચિત જાતિની વસ્તી 250 કે તેથી વધુ હોય તો ગામદીઠ કેટલી સુધારેલ સ્મશાન સગડીનો લાભ મળે ?
  • 49. ‘શ્યામલ વન’નું ઉદ્ઘાટન ક્યારે કરવામાં આવ્યું હતું ?
  • 50. વન વિભાગના સામાજિક વનીકરણ કાર્યક્રમ અંતર્ગત અનુસૂચિત જાતિના લાભાર્થીઓને નિર્ધૂમ ચૂલા યોજના અન્વયે કુટુંબ દીઠ કેટલા ચૂલા મળે છે ?
  • 51. ગુજરાતમાં મેન્ગ્રોવની કેટલી પ્રજાતિઓ જોવા મળે છે ?
  • 52. ગુજરતના કયા જિલ્લામાં સાગ પુષ્કળ પ્રમાણમાં થાય છે ?
  • 53. કયા વિદ્વાનો જાહેર અને ખાનગી વહીવટ વચ્ચેનો ભેદ સ્વીકારે છે ?
  • 54. ઇન્ટરનેશનલ ડે ઑફ ક્લાઇમેટ એક્શન ક્યારે ઉજવવામાં આવે છે ?
  • 55. ગુજરાત રાજ્ય બાયોટેકનોલોજી પૉલિસી હેઠળ કયો પ્રૉજેક્ટ ચાલી રહ્યો છે ?
  • 56. ઊર્જા મંત્રાલય દ્વારા ‘ઊર્જા બચત અભિયાન’ અંતર્ગત આકાશવાણી પરથી રજૂ થતાં કાર્યક્રમનું નામ શું છે ?
  • 57. વ્યારા નજીક આવેલું ‘પદમડુંગરી’ ગામ શેના માટે જાણીતું છે ?
  • 58. વર્તમાન ગૃહમંત્રીએ દેશના પ્રથમ સાયબર ક્રાઈમ પ્રિવેન્શન યુનિટ ‘સાયબર આશ્વસ્ત’ ક્યાં શરૂ કર્યું ?
  • 59. વીર મેઘમાયા બલિદાન પુરસ્કાર કયા દિવસે એનાયત કરવામાં આવે છે ?
  • 60. ભારતના બંધારણનો કયો અનુચ્છેદ વડાપ્રધાન અને અન્ય મંત્રીઓની નિમણૂક સાથે સંબંધિત છે ?
  • 61. કયું ઓનલાઈન પ્લેટફોર્મ રક્ત કેન્દ્રો અને રક્તની ઉપલબ્ધતા વિશે માહિતી પ્રદાન કરે છે ?
  • 62. ‘પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના’થી કયા ફાયદા થાય છે ?
  • 63. વિનામૂલ્યે ચશ્મા કયા કાર્યક્રમ અંતર્ગત આપવામાં આવે છે ?
  • 64. ‘પ્રધાનમંત્રી માતૃવંદના યોજના’નો લાભ કોને મળી શકે ?
  • 65. ‘અટલ સ્નેહ યોજના’ની શરૂઆત ક્યારે થઈ હતી ?
  • 66. RBSKનું પૂરું નામ શું છે ?
  • 67. ગુજરાત ઔદ્યોગિક નીતિ 2020 મુજબ ઓછામાં ઓછી 1 મહિલા સહ-સ્થાપક ધરાવતા સ્ટાર્ટ-અપ્સને એક વર્ષ માટે દર મહિને કેટલી સહાય મળવાપાત્ર છે ?
  • 68. સઘન હેન્ડલૂમ ડેવલપમેન્ટ પ્રોગ્રામ હેઠળ દર વર્ષે કેટલા વણકર પ્રશિક્ષિત થાય છે ?
  • 69. દત્તોપંત થેંગડી કારીગર વ્યાજ સબસિડી યોજના હેઠળ કુટીર ઉદ્યોગના કારીગરો કયા હેતુ માટે નાણાકીય સહાય મેળવી શકે છે ?
  • 70. નીચેનામાંથી કઈ યોજના હવાઈ ટિકિટના ભાવમાં ઘટાડો કરીને હવાઈ મુસાફરીને પ્રોત્સાહન આપે છે ?
  • 71. પરોક્યોરમેન્ટ એન્ડ માર્કેટિંગ સપોર્ટ (પીએમએસ) યોજનાનો ઉદ્દેશ શો છે ?
  • 72. નેશનલ એસસી-એસટી હબ યોજનાની પેટા-સ્કીમ કઈ છે ?
  • 73. અનુસૂચિત જાતિ /અનુસૂચિત જનજાતિના ઔદ્યોગિક સાહસિકોને ઉદ્યોગક્ષેત્રે પ્રોત્સાહિત કરવા કઈ યોજના અમલમાં મૂકવામાં આવી છે ?
  • 74. ગુજરાત સરકારના શ્રમયોગી કલ્યાણ બોર્ડ દ્વારા ગુજરાતમાં શૈક્ષણિક પુરસ્કાર યોજના અંતર્ગત ધોરણ ૧૨ના વિદ્યાર્થીને કેટલી રોકડ સહાય મળે છે ?
  • 75. ભારત સરકારના ઇ-શ્રમ પોર્ટલ હેઠળ, અસંગઠિત કામદાર લાભાર્થીની વયમર્યાદા નોંધણી વખતે કેટલી રાખવામાં આવી છે ?
  • 76. ગુજરાત સરકારના શ્રમયોગી કલ્યાણ બોર્ડ દ્વારા પ્રસૂતિ સહાય અને બેટી બચાવો યોજના અંતર્ગત પ્રસૂતિ સમયે પુત્રીનો જન્મ થાય તો કેટલી રકમ પ્રોત્સાહન રૂપે આપવામાં આવે છે ?
  • 77. ભારત સરકારની પ્રધાનમંત્રી દક્ષતા અને કુશલતા સંપન્ન હિતગ્રાહી યોજનામાં ચાલુ તાલીમ દરમિયાન લાભાર્થીને મળવાપાત્ર સ્ટાઇપેન્ડની લઘુત્તમ રકમ કેટલી છે ?
  • 78. પ્રધાનમંત્રી શ્રમયોગી માનધન યોજનાનો લાભ લેવા લાભાર્થીની લઘુત્તમ વયમર્યાદા કેટલી હોવી જોઈએ ?
  • 79. ન્યાયાધીશોની નિમણૂકો માટે બંધારણના કયા સુધારા દ્વારા રાષ્ટ્રીય ન્યાયિક નિમણૂક પંચની રચના કરવામાં આવી છે ?
  • 80. કયો અધિનિયમ એરક્રાફ્ટની ગેરકાયદેસર જપ્તીના દમન માટે હેગ હાઇજેકિંગ કન્વેન્શનને લાગુ કરે છે ?
  • 81. જ્યારે ઉપરાષ્ટ્રપતિ રાષ્ટ્રપતિ પદ તરીકે કાર્ય કરે છે ત્યારે તેઓ કોનો પગાર લે છે ?
  • 82. રાજ્યસભાના સભ્યો કોણ ચૂંટે છે ?
  • 83. રાજ્યની કારોબારી સત્તા કોની પાસે છે ?
  • 84. સાંસદ આદર્શ ગ્રામ યોજનાના અમલ માટે નૉડલ ઑફિસર તરીકે કોણ હોય છે ?
  • 85. ભારતમાં અંગ્રેજોના સમયમાં મહેસૂલ વહીવટ કોણે રજૂ કર્યો હતો ?
  • 86. અર્બન વાઇફાઇ પ્રૉજેક્ટમાં ઇન્ટરનેટની કેટલી સ્પીડ મળે છે ?
  • 87. સરદાર સરોવર ડેમની ઊંચાઈ કેટલા મીટર છે ?
  • 88. કેન્દ્ર સરકારની કઈ યોજના ગ્રામીણ આવાસના નામે ઓળખાય છે ?
  • 89. અસરકારક જળસંસાધન વિકાસ અને જળવિજ્ઞાન પ્રૉજેક્ટ માટે ભારત સરકાર દ્વારા કેટલું બજેટ ફાળવવામાં આવેલ છે ?
  • 90. ભારતમાં સૌથી પહેલી મહાનગરપાલિકાની રચના કયા શહેરમાં થઈ હતી ?
  • 91. સરદાર સરોવર ડેમ પાવર હાઉસમાંથી ઉત્પન્ન થતી કુલ વીજળીમાંથી ગુજરાતને કેટલી વીજળી મળે છે ?
  • 92. ઝડપી અને પર્યાવરણને અનુરૂપ પરિવહન સેવાઓનો કઈ યોજના અંતર્ગત સમાવેશ કરવામાં આવ્યો છે ?
  • 93. નર્મદા પ્રૉજેક્ટ દ્વારા કયા જંગલોને ઘાસચારાથી રક્ષણ પૂરું પાડવામાં આવશે ?
  • 94. કૃષિ પાકો માટે ખેડૂતો દ્વારા પાણીનો મહત્તમ ઉપયોગ થઈ શકે તે માટે નેશનલ વોટર મિશન દ્વારા કઈ ઝુંબેશ શરૂ કરવામાં આવી હતી ?
  • 95. ઇ-ગ્રામ સ્વરાજ એપ્લિકેશનનું ઉદ્દઘાટન કોના દ્વારા કરવામાં આવ્યું હતું ?
  • 96. ગુજરાતમાં 5000ની વસ્તી ધરાવતી ‘સામાન્ય સમરસ ગ્રામ પંચાયત’ને પ્રથમ વાર કેટલા રૂપિયાનું અનુદાન ‘સમરસ ગ્રામ પંચાયત’ યોજના હેઠળ આપવામાં આવે છે ?
  • 97. ગુજરાતમાં 5000ની વસ્તી ધરાવતી ‘મહિલા સમરસ ગ્રામ પંચાયત’ને ત્રીજી વાર કેટલા રૂપિયાનું અનુદાન ‘સમરસ ગ્રામ પંચાયત’ યોજના હેઠળ આપવામાં આવે છે ?
  • 98. નિરાંચલ યોજના કયા વર્ષથી અમલમાં આવી હતી ?
  • 99. સાગરમાલા પ્રૉજેક્ટ હેઠળ કોસ્ટલ કોમ્યુનિટી ડેવલપમેન્ટ પ્લાનની વિશેષતા આમાંથી કઈ છે ?
  • 100. શ્રવણ તીર્થદર્શન યોજના હેઠળ જૂન 2022 સુધી રાજ્ય સરકાર દ્વારા કેટલો પ્રવાસ ખર્ચ ચૂકવવામાં આવે છે ?
  • 101. ગુજરાતમાં ‘છારી ધંડ’ વેટલેન્ડ રિઝર્વ ક્યાં આવેલું છે ?
  • 102. ગુજરાતમાં આદિ શંકરાચાર્યે શારદાપીઠની સ્થાપના ક્યાં કરી હતી ?
  • 103. 2017ની યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સિટીની યાદીમાં ભારતનું પહેલું શહેર કયું છે ?
  • 104. અમદાવાદમાં આવેલા સાબરમતી રિવરફ્રન્ટના માર્ગનું નામ ક્યા સંતના નામ પરથી રાખવામાં આવ્યુ છે ?
  • 105. પ્રધાનમંત્રી આવાસ યોજના (ગ્રામીણ) કયા વર્ષમાં શરૂ કરવામાં આવી હતી ?
  • 106. ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નોલોજી (IIT) ગાંધીનગરની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી ?
  • 107. સુવર્ણ ચતુર્ભુજ પ્રૉજેક્ટનો હવાલો કોણ સંભાળે છે ?
  • 108. નેશનલ એક્સપ્રેસ હાઇવે – 2 (NE2) ક્યાં આવેલો છે ?
  • 109. વયો નમન યોજના કયા દિવસે લાગુ કરવામાં આવી છે ?
  • 110. ઓબીસી છોકરાઓ અને છોકરીઓ માટે છાત્રાલયોના નિર્માણ માટેની સુધારેલી યોજના હેઠળ કન્યા છાત્રાલયોના કિસ્સામાં રાજ્ય સરકારોને કેન્દ્રીય સહાય કેટલી થશે ?
  • 111. ગંભીર ગુનામાં સંડોવાયેલા બાળકોને ક્યાં રાખવામાં આવે છે ?
  • 112. અટલ ઇનોવેશન મિશન શેના પર ધ્યાન કેન્દ્રિત કરે છે ?
  • 113. કઈ આધુનિક ખેતી વ્યવસ્થા દ્વારા આદિજાતિના ખેડૂતને રોજગારીની તકો વિકસાવવા માટે સરકારશ્રી સાધન સહાય પૂરી પાડે છે ?
  • 114. આદિવાસી વિસ્તારમાં કેટલી મોડેલ સ્કૂલની સ્થાપના કરવામાં આવેલ છે ?
  • 115. MYSY’ યોજના અંતર્ગત સ્નાતક કક્ષાના પ્રૉફેશનલ કોર્સ માટે સરકાર માન્ય સંસ્થાના સ્વનિર્ભર અભ્યાસક્રમો માટે વધુમાં વધુ કેટલી ટ્યુશન સહાય આપવામાં આવે છે ?
  • 116. ધોરણ ૧થી ૭માં અભ્યાસ કરતા દિવ્યાંગ વિદ્યાર્થીઓને વાર્ષિક કેટલી શિષ્યવૃત્તિ આપવામાં આવે છે ?
  • 117. ડૉ. પી.જી. સોલંકી, ડૉક્ટર અને વકીલ લોન સહાય તથા સ્ટાઇપેન્ડ યોજના હેઠળ તબીબી સ્નાતકોને કેટલી લોન આપવામાં આવે છે ?
  • 118. સ્વામી વિવેકાનંદ સ્ટાઇપેન્ડ સ્કીમ યોજનાનો લાભ કયા અભ્યાસક્રમમાં અભ્યાસ કરતા એન.ટી.ડી.એન.ટી. વિદ્યાર્થીઓ માટે છે ?
  • 119. શિક્ષણ ગુણવત્તા પ્રોત્સાહક સહાયમાં અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓને ધોરણ 11 સામાન્ય પ્રવાહમાં ખાનગી ટ્યુશન ફી પેટે કેટલી રકમ મળે છે ?
  • 120. ગુજરાત રાજ્યમાં કુલ કેટલા સમરસ કન્યા/કુમાર છાત્રાલય કાર્યરત છે ?
  • 121. ‘બેટી બચાવો બેટી પઢાવો’ યોજના કયા વર્ષમાં શરૂ કરવામાં આવી હતી ?
  • 122. GSWCનું પૂરું નામ શું છે ?
  • 123. ‘વિદ્યાસાધના યોજના’નું અમલીકરણ કરતી કચેરી કઈ છે ?
  • 124. સાત ફેરા સમૂહલગ્ન યોજના અંતર્ગત આયોજક સંસ્થાને યુગલ દીઠ કેટલા રૂપિયાની આર્થિક સહાય પૂરી પાડવામાં આવે છે ?
  • 125. જનની સુરક્ષા યોજના અંતર્ગત સંસ્થાકીય પ્રસૂતિ માટે આવવા-જવાના વાહન ભાડા પેટે શહેરી વિસ્તારની મહિલાને કેટલી રકમની સહાય આપવામાં આવે છે ?

Iklan Atas Artikel

અમારા WhatsApp ગૃપપમાં જોડાઓ Join Now

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel