Ads

31 જુલાઈ શાળા ક્ક્ષાના ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ પ્રશ્નો 2022 @g3q.co.in


31 જુલાઈ ના ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ પ્રશ્નો 2022 : ક્વિઝ રમી જીતો 25 કરોડના ઇનામો, રજીસ્ટ્રેશન કરો | ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ સ્પર્ધા રજીસ્ટ્રેશન 2022 : ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝનું આયોજન એવી રીતે કરવામાં આવ્યું છે કે આ ક્વિઝમાં 3 લાખથી વધુ વિદ્યાર્થીઓ ભાગ લઈ શકે.  પ્રથમ તબક્કામાં ઓનલાઈન ક્વિઝ તાલુકા-નગરપાલિકા/વોર્ડ સ્તરે, બીજા તબક્કામાં જિલ્લા-નગરપાલિકા સ્તરે અને ત્રીજા અને અંતિમ તબક્કામાં રાજ્ય સ્તરે ઑફલાઇન ક્વિઝ યોજાશે.હવે વિદ્યાર્થીઓને અને નાગરિકો લાભ લે અને ક્વિઝમાં ભાગ તે માટે Gujarat Gyan Guru Quiz Bank નમૂના મૂકેલા છે. આ પોસ્ટના માધ્યમ દ્વારા આજે તમામ માહિતી મેળવીશું.

ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ પ્રશ્નો 2022

પોસ્ટનું નામગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ પ્રશ્નો 31/07/2022
ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝનો મંત્રજીણશે ગુજરાત, જીતશે ગુજરાત
વિભાગશિક્ષણ વિભાગ, ગુજરાત રાજ્ય
ક્વિઝમાં કોણ ભાગ લઈ શકશે?રાજ્યના ધોરણ- 9 થી 12 અને કોલેજના વિદ્યાર્થીઓ 
તેમજ રાજ્યના નાગરિકો આ ક્વિઝ સ્પર્ધામાં ભાગ લઈ શકશે.
અંદાજિત કુલ કેટલી રકમના ઈનામો હશે?રૂપિયા 25 કરોડથી વધુના ઈનામો સામેલ છે.
G3q ક્વિઝ રજીસ્ટ્રેશનઓનલાઇન
સત્તાવાર વેબસાઈટhttps://g3q.co.in/
17 જુલાઈ  અન્ય ક્ક્ષાના ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ પ્રશ્નો 2022 @g3q.co.in

  • 1. સૌથી વધારે કાજુનું ઉત્પાદન ભારતના કયા રાજ્યમાં થાય છે ?
  • 2. ઓપરેશન બ્લેકબોર્ડ યોજના હેઠળ કયા પ્રકારનું શિક્ષણ સુધારી શકાય ?
  • 3. ઉકાઈ થર્મલ પાવર સ્ટેશન કઈ નદીની નજીક આવેલું છે ?
  • 4. ભારતીય અર્થવ્યવસ્થાનો મુખ્ય આધાર શું છે ?
  • 5. વસંતોત્સવમાં વિવિધ રાજયો દ્વારા શાનું પ્રદર્શન યોજવામાં આવે છે ?
  • 6. સીદી સૈયદની જાળી ગુજરાતના કયા શહેરમાં આવેલી છે ? 
  • 7. ભારતીય શાસ્ત્રીય સંગીતનો તહેવાર (સપ્તક) સામાન્ય રીતે દર વર્ષે ગુજરાતના ક્યા શહેરમાં યોજવામાં આવે છે ?
  • 8. ગુજરાતના પ્રથમ ભૌતિક વિજ્ઞાની કોણ હતા ?
  • 9. દિલ્હી ખાતે ર્ડા.આંબેડકર ઇન્ટરનેશનલ સેન્ટર સ્થાપવવાનો વિચાર પરિપૂર્ણ કરનાર ભારતના વડાપ્રધાન કોણ છે ?
  • 10. ગાંધીજીનો જન્મ ક્યારે થયો હતો ?
  • 11. ગુજરાતની કઈ વિભૂતિને મરણોપરાંત ભારતરત્નનું સન્માન મળ્યું હતું ?
  • 12. અડાલજની વાવ કોણે બંધાવી હતી ?
  • 13. ગુજરાતનાં જાણીતાં ભીલ લોકગાયિકાનું નામ જણાવો.
  • 14. અંગ્રેજોની કઈ નીતિથી ભારતમાં રજવાડાઓનું પતન થયું ?
  • 15. કચ્છમાં સૌથી ઊંચો ડુંગર કયો છે ?
  • 16. ખંભાતના અખાતમાં કયો બેટ આવેલો છે ?
  • 17. બરડા ડુંગરનું સૌથી ઊંચું શિખર કયું છે ?
  • 18. હરિયાણાનું રાજ્ય પ્રાણી કયું છે ?
  • 19. ખુલ્લામાં શૌચક્રિયાને દૂર કરવા અને ઘન કચરાના વ્યવસ્થાપન માટે 2014માં કયું દેશવ્યાપી અભિયાન શરૂ કરાયું છે ?
  • 20. ઓઝોન વાયુ વાતાવરણના કયા સ્તરમાં સ્થિત છે ?
  • 21. શ્રી શ્યામજી કૃષ્ણ વર્માનું સ્મારક ગુજરાતમાં કઈ જગ્યાએ આવેલુ છે ?
  • 22. નીચેનામાંથી કયું વૃત્ત ભારતમાંથી પસાર થાય છે ?
  • 23. નિક્ષય પોષણ યોજના શું છે ?
  • 24. ગુજરાત રાજ્યમાં સંરક્ષણ અને એરોસ્પેસ મેન્યુફેક્ચરિંગ માટે સઘન મૂડી લાવવાના હેતુ સાથે કઈ નીતિ રજૂ કરવામાં આવી છે?
  • 25. ગુજરાતનું ધ્રાંગધ્રા ગામ શાના ઉત્પાદન માટે જાણીતું છે ?
  • 26. ભારતનું સૌથી વધુ માઈકા (અબરખ ) ઉત્પાદક રાજ્ય કયું છે ?
  • 27. ગુજરાત રાજ્યના રોજગારવાંછુ યુવાનો રોજગારલક્ષી માહિતી મેળવી શકે તેવી ઓનલાઈન કોલ સેન્ટર યોજનાનું નામ શું છે ?
  • 28. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી કયા મતવિસ્તારમાંથી ચૂંટાયેલા સંસદસભ્ય છે?
  • 29. 26મી જાન્યુઆરીના દિને કયા રાષ્ટ્રીય પર્વની ઉજવણી કરવામાં આવે છે ?
  • 30. પાણીમાં TDS ઘટાડવા માટે નીચેનામાંથી કઈ તકનીકનો ઉપયોગ થાય છે?
  • 31. ભારતની પંચાયતી રાજ પ્રણાલી કેટલા સ્તરની છે ?
  • 32. ગુજરાતમાં સૌથી જૂનું ગીતામંદિર કયા શહેરમાં આવેલું છે ?
  • 33. આસામમાં બનેલા બોગીબીલ પુલનું ઉદઘાટન કોણે કર્યું ?
  • 34. ભારતના સૌપ્રથમ ચૂંટણી કમિશનર કોણ હતા?
  • 35. રાષ્ટ્રીય ઉચ્ચતર શિક્ષા અભિયાન (RUSA) યોજનાનો લાભ છેલ્લા બે વર્ષમાં ગુજરાતની કેટલી યુનિવર્સિટીઓએ મેળવ્યો છે ?
  • 36. પ્રથમ ભારતીય નિશાનેબાજ અને મહિલા પોલીસ અધિકારી તરીકે નિમણૂક પામેલ પહેલા સ્પોર્ટસ ગુજરાતી વુમન કોણ છે ?
  • 37. બધા દેશોએ કયા રેખાંશવૃત્ત ઉપરના સ્થાનિક સમયને સાર્વત્રિક સમય તરીકે સ્વીકાર્યો છે ?
  • 38. ગુજરાતમાં વાત્રક અને મહી નદી વચ્ચેનો પ્રદેશ કયા નામે ઓળખાય છે ?
  • 39. ગુજરાતનું કયું શહેર 'સૌરાષ્ટ્રનું પેરિસ' ગણાય છે ?
  • 40. ઘાના પક્ષી અભયારણ્ય કયા રાજ્યમાં આવેલું છે ?
  • 41. 'ઇન્ડિકા' પુસ્તકના લેખકનું નામ જણાવો.
  • 42. સ્વતંત્રતા પછી વિનોબા ભાવેએ કયું આંદોલન ચલાવ્યું ?
  • 43. તાંજોરનું રાજરાજેશ્વર મંદિર કયા વંશના રાજાએ બનાવ્યું હતું ?
  • 44. સુપ્રસિદ્ધ એલિફન્ટાની ગુફાઓ ક્યાં આવેલી છે ?
  • 45. ચંદ બરદાઈએ કયા મહાકાવ્યની રચના કરી હતી ?
  • 46. નીચેનામાંથી કયા રાજ્યમાં 'એબોર' હિલ્સ આવેલું છે ?
  • 47. બંગાળની ખાડી ક્યાં આવેલી છે ?
  • 48. કયા રાજ્યમાં સૌથી વધુ ક્ષેત્રફળ છે ?
  • 49. કિશનગંગા નદી કયા રાજ્યમાં વહે છે ?
  • 50. ગુજરાતમાં ભરૂચ કઈ નદીને કિનારે આવેલું છે ?
  • 51. ભારતમાં સૌ પ્રથમ સૂર્યોદય કયા રાજ્યમાં થાય છે ?
  • 52. વર્લ્ડ બોક્સિંગ ઓર્ગેનાઈઝેશનનું સૂત્ર શું છે ?
  • 53. ચિન્નાસ્વની સ્ટેડિયમ કયા શહેરમાં આવેલું છે ?
  • 54. બેઝબોલનું રમતનું મેદાન કયા નામે ઓળખાય છે ?
  • 55. ટેબલ ટેનિસનું જૂનું નામ શું છે ?
  • 56. રણજી ટ્રોફી ટૂર્નામેન્ટ શું છે ?
  • 57. મેજર ધ્યાનચંદ કઈ રમત સાથે જોડાયેલા હતા ?
  • 58. હિપેટાઇટિસ એ કયા વાયરસને કારણે થાય છે ?
  • 59. કયા પ્રાચીન ભારતીય ચિકિત્સકને સર્જરીના પિતા તરીકે ઓળખવામાં આવે છે ?
  • 60. ભારતના રાષ્ટ્રીય પક્ષીનું નામ શું છે ?
  • 61. કાયદાનું શાસન અને કાયદો બનાવવાની પદ્ધતિ એ કયા દેશના બંધારણમાંથી લેવામાં આવી છે ?
  • 62. ગુજરાતમાં વિધાનસભાના સભ્યોની કુલ સંખ્યા કેટલી છે ?
  • 63. સુપ્રીમકોર્ટના ન્યાયાધીશની નિવૃત્તિની વયમર્યાદા કેટલા વર્ષની છે ?
  • 64. ભારત સરકારનું તમામ કારોબારી કાર્ય કોના નામે ચાલે છે ?
  • 65. દેત્રોજ તાલુકો ગુજરાત રાજ્યના કયા જિલ્લામાં આવેલ છે ?
  • 66. કયા ક્ષેત્રમાં ઓઝોનના સ્તરમાં અવક્ષય જોવા મળે છે ?
  • 67. કયા ભારતીય વૈજ્ઞાનિકને ભારતીય ફાયકોલોજીના પિતા અથવા ભારતમાં શેવાળશાસ્ત્રના પિતા તરીકે ઓળખવામાં આવે છે ?
  • 68. પ્રખ્યાત ગણિતશાસ્ત્રી શ્રીનિવાસ રામાનુજનને તેમના જન્મદિવસ પર શ્રદ્ધાંજલિ આપવા માટે દર વર્ષે રાષ્ટ્રીય ગણિત દિવસ ક્યારે મનાવવામાં આવે છે ?
  • 69. કોઈ પણ પદાર્થના કંપનવિસ્તાર સમય સાથે ઘટતા જાય છે તેને શું કહે છે ?
  • 70. નીચેનામાંથી શેનો ઉપયોગ મુખ્યત્વે હેન્ડ સેનિટાઇઝરમાં થાય છે ?
  • 71. નીચેનામાંથી કયો રોગ કૂતરાના કરડવાથી થાય છે ?
  • 72. કયું પ્રાણી આખી જિંદગી પાણી પીતું નથી ?
  • 73. નીચેનામાંથી કયો કાર્બનનો એલોટ્રોપ નથી ?
  • 74. પરમાણૂક્રમાંક કયા અક્ષર દ્વારા દર્શાવવામાં આવે છે ?
  • 75. ભારતરત્ન એવોર્ડના મેડલનો આકાર શું છે ?
  • 76. ભારતરત્ન એવોર્ડ ક્યારથી એનાયત કરવામાં આવે છે ?
  • 77. ડૉ. ધોંડો કેશવ કર્વેને કયા વર્ષે ભારતરત્નથી સન્માનિત કરવામાં આવ્યા હતા ?
  • 78. વર્ષ 2020ના પદ્મ ભૂષણ એવોર્ડથી સમ્માનિત શ્રી કૃષ્ણમ્મલ જગન્નાથન કયા ક્ષેત્રમાંથી આવે છે?
  • 79. વર્ષ 2020માં ભારત સરકાર દ્વારા જાહેર બાબતોના ક્ષેત્રમાં નીચેનામાંથી કોને પદ્મભૂષણથી નવાજવામાં આવ્યા હતા ?
  • 80. 11મી જાન્યુઆરીને ભારતમાં કયા દિવસ તરીકે ઓળખવામાં આવે છે ?
  • 81. આંતરરાષ્ટ્રીય અહિંસા દિવસ ક્યારે ઉજવવામાં આવે છે ?
  • 82. ઑગષ્ટ ક્રાંતિ દિવસ ક્યારે ઉજવવામાં આવે છે ?
  • 83. રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ઉજવણી ક્યારે કરવામાં આવે છે ?
  • 84. ભારતમાં SBI સ્થાપના દિવસ ક્યારે ઉજવવામાં આવે છે ?
  • 85. ભારતમાં લાલ બહાદુર શાસ્ત્રી દિન ક્યારે ઉજવવામાં આવે છે ?
  • 86. ભારતમાં સંસ્કૃત દિવસ ક્યારે ઉજવવામાં આવે છે ?
  • 87. વિશ્વ અંતર્મુખી દિવસ ક્યારે હોય છે ?
  • 88. વાદળી આકાશ માટે આંતરરાષ્ટ્રીય સ્વચ્છ વાયુ દિવસ કઈ સંસ્થા દ્વારા જાહેર કરવામાં આવ્યો હતો ?
  • 89. ભારતના કયા મુખ્ય ન્યાયાધીશે 31 માર્ચ, 2022ના રોજ 'ફાસ્ટર' નામનું સોફ્ટવેર લોન્ચ કર્યું ?
  • 90. ગેનીમેડ એ કયા ગ્રહનો ચંદ્ર છે ?
  • 91. ભારતે કયા જૂથ સાથે 'ડિજિટલ વર્ક પ્લાન ૨૦૨૨' અપનાવ્યો ?
  • 92. 2022માં આઇસીસી અંડર -19 ક્રિકેટ વર્લ્ડ કપ કયો દેશ જીત્યો હતો ?
  • 93. ભારતીય રેલ્વેમાં કયો ઝોન સૌથી મોટો છે ?
  • 94. ISROના નવા હ્યુમનૉઇડ રોબોટનું નામ શું છે જે આગામી દિવસોમાં અવકાશમાં જશે ?
  • 95. 2022માં ભારતનો સૌથી મોટો ફ્લોટિંગ સોલાર પાવર પ્લાન્ટ ક્યાં સ્થાપિત થઈ રહ્યો છે ?
  • 96. ગુજરાતી સાહિત્યક્ષેત્રે નોંધપાત્ર પ્રદાન કરવા બદલ કયો સુવર્ણચંદ્રક એનાયત કરવામાં આવે છે ?
  • 97. હાસ્ય નાટક 'ભટ્ટનું ભોપાળું' કયા સર્જકે લખ્યું છે ?
  • 98. MOM મિશનને કયો પ્રતિષ્ઠિત પુરસ્કાર આપવામાં આવે છે ?
  • 99. અગ્નિ-1 મિસાઈલની સ્ટ્રાઈક રેન્જ કેટલી છે ?
  • 100. અગ્નિ-5 કયા પ્રકારની મિસાઈલ છે ?
  • 101. ગુજરાતના શહેરી વિસ્તારમાં જમીન સંપાદન વખતે કેટલું વળતર આપવામાં આવે છે ?
  • 102. ખેતીના સચોટ સંચાલન અને ખેડૂતોના સશક્તિકરણ માટે સરદાર સરોવર ડેમના કમાન્ડ એરિયામાં કેટલા એગ્રો ક્લાઇમેટિક પ્રદેશોની રચના કરવામાં આવી છે ?
  • 103. ગુજરાત રાજ્યમાં નાના હાઈડ્રો પ્રોજેક્ટ માટે નોડલ એજન્સી કોણ છે ?
  • 104. અરવલ્લી જિલ્લાના મેશ્વો નદી કિનારે ભરાતા પ્રાચીન મેળાનું નામ શું છે ?
  • 105. ગુપ્તકાળ દરમિયાન શિલ્પકલાનું મુખ્ય કેન્દ્ર કયું હતું ?
  • 106. પંજાબનો પ્રખ્યાત તહેવાર કયો છે ?
  • 107. પનાસંક્રાંતિ તહેવાર ભારતના કયા રાજ્યમાં ઉજવવામાં આવે છે ?
  • 108. મૈસુર દશારા કયા રાજ્યનો 10 દિવસ ઉજવાતો તહેવાર છે ?
  • 109. બારેહીપાની ધોધ ભારતમાં કયા સ્થળે આવેલો છે ?
  • 110. પ્રથમ જ્યોતિર્લિંગ કયું છે ?
  • 111. અંગ્રેજી ચેનલ તરીને પાર કરનાર પ્રથમ ભારતીય મહિલા કોણ હતી ?
  • 112. મૈસૂરના વાઘ તરીકે કોને ઓળખવામાં આવે છે ?
  • 113. રોયલ સોસાયટીના ફેલો તરીકે ચૂંટાયેલી પ્રથમ ભારતીય મહિલા કોણ છે ?
  • 114. અશોક પંડિત કયા ક્ષેત્રમાં તેમના ઉત્કૃષ્ટ પ્રદર્શન માટે જાણીતા છે ?
  • 115. સત્યન બોઝે નીચેનામાંથી કયા ક્ષેત્રમાં તેમની શ્રેષ્ઠતા બતાવી છે ?
  • 116. કમ્પ્યુટરમાં ડેટાનું સૌથી નાનું એકમ કયું છે ?
  • 117. માઈક્રોસોફ્ટ ઓફિસમાં વિન્ડોઝ માટે લોકપ્રિય પ્રેઝન્ટેશન પ્રોગ્રામ કયો છે ?
  • 118. કોડેડ સૂચના સમૂહ શું કહેવાય છે ?
  • 119. પસંદ કરેલ સેલને એક સેલમાં જોડવા માટે કયો શબ્દ વપરાય છે ?
  • 120. સ્ટેચ્યુ ઓફ યુનિટીના શિલ્પકાર તરીકે કોને નિયુક્ત કરવામાં આવ્યા હતા ?
  • 121. દક્ષિણ ભારતમાં મંદિર-સ્થાપત્યની કઈ શૈલી છે ?
  • 122. ફતેહપુર સિકરી ક્યાં આવેલું છે?
  • 123. કયા ભૂસ્તરવેતાએ ઈ.સ. 1893માં ગુજરાતના ભૂસ્તરીય અન્વેષણ દરમિયાન સાબરમતી નદીના તટમાંથી આદી અશ્મ યુગના હથિયારોની શોધ કોણે કરી હતી ?
  • 124. ભારતની સૌથી મોટી સોફ્ટવેર કંપની વિપ્રોના પ્રણેતા કોણ છે ?
  • 125. ભારતમાં અવકાશયાત્રીઓ અને એરોસ્પેસ ટેકનોલોજીના ક્ષેત્રમાં નોંધપાત્ર આજીવન યોગદાન ધરાવતી વ્યક્તિઓને કયો વાર્ષિક એવોર્ડ આપવામાં આવે છે ?

Iklan Atas Artikel

અમારા WhatsApp ગૃપપમાં જોડાઓ Join Now

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel