Ads

02 ઓગસ્ટ કોલેજ અન્ય ક્ક્ષાના ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ આજના સવાલ જવાબ 2022 @g3q.co.in


 02 ઓગસ્ટ ના ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ પ્રશ્નો 2022 : ક્વિઝ રમી જીતો 25 કરોડના ઇનામો, રજીસ્ટ્રેશન કરો | ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ સ્પર્ધા રજીસ્ટ્રેશન 2022 : ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝનું આયોજન એવી રીતે કરવામાં આવ્યું છે કે આ ક્વિઝમાં 3 લાખથી વધુ વિદ્યાર્થીઓ ભાગ લઈ શકે.  પ્રથમ તબક્કામાં ઓનલાઈન ક્વિઝ તાલુકા-નગરપાલિકા/વોર્ડ સ્તરે, બીજા તબક્કામાં જિલ્લા-નગરપાલિકા સ્તરે અને ત્રીજા અને અંતિમ તબક્કામાં રાજ્ય સ્તરે ઑફલાઇન ક્વિઝ યોજાશે.હવે વિદ્યાર્થીઓને અને નાગરિકો લાભ લે અને ક્વિઝમાં ભાગ તે માટે Gujarat Gyan Guru Quiz Bank નમૂના મૂકેલા છે. આ પોસ્ટના માધ્યમ દ્વારા આજે તમામ માહિતી મેળવીશું.

ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ પ્રશ્નો 2022

પોસ્ટનું નામગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ પ્રશ્નો 02/08/2022
ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝનો મંત્રજીણશે ગુજરાત, જીતશે ગુજરાત
વિભાગશિક્ષણ વિભાગ, ગુજરાત રાજ્ય
ક્વિઝમાં કોણ ભાગ લઈ શકશે?રાજ્યના ધોરણ- 9 થી 12 અને કોલેજના વિદ્યાર્થીઓ 
તેમજ રાજ્યના નાગરિકો આ ક્વિઝ સ્પર્ધામાં ભાગ લઈ શકશે.
અંદાજિત કુલ કેટલી રકમના ઈનામો હશે?રૂપિયા 25 કરોડથી વધુના ઈનામો સામેલ છે.
G3q ક્વિઝ રજીસ્ટ્રેશનઓનલાઇન
સત્તાવાર વેબસાઈટhttps://g3q.co.in/
17 જુલાઈ  અન્ય ક્ક્ષાના ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ પ્રશ્નો 2022 @g3q.co.in

  • G3Q તામામ પ્રશ્નબેન્ક ડાઉનલોડ કરો Click Here
  • 1. AGR 3 યોજના હેઠળ વધુ ઉત્પાદનની વિવિધતાઓ/સંકર જાતોના બીજનું વિતરણ સબસિડી વગેરે પર બીજ અને ખાતરનું વિતરણ કોના માટે થાય છે ?
  • 2. પ્રધાનમંત્રી કિસાન સંપદા યોજનામાં કઈ સ્કીમ સમાવિષ્ટ છે ?
  • 3. જિલ્લાઓને તેમની સંપૂર્ણ ક્ષમતા સુધી પહોંચવામાં, આર્થિક અને સામાજિક-સાંસ્કૃતિક વિકાસને પ્રોત્સાહન આપવા અને ખાસ કરીને ગ્રામીણ વિસ્તારોમાં રોજગારીની તકો ઊભી કરવામાં મદદ કરવા માટે ફૂડ પ્રોસેસિંગ ઉદ્યોગ મંત્રાલય દ્વારા કયો કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો છે ?
  • 4. પ્રધાનમંત્રી ઇ-વિદ્યા 'વન ક્લાસ વન ચેનલ' પહેલ હેઠળ કેટલી ટીવી ચેનલો ધોરણ 1થી 12ને લગતી અભ્યાસસામગ્રીનું પ્રસારણ કરી રહી છે?
  • 5. સંધાન શું છે ?
  • 6. નીચેનામાંથી કઈ કેન્દ્રીય યુનિવર્સિટી નથી ?
  • 7. વર્ષ 2001-02માં શાળાઓમાં બાળકોનો પ્રવેશ દર માત્ર 75.07% હતો પરંતુ ગુજરાત સરકારના સતત પ્રયાસોને કારણે વર્ષ 2012-13માં પ્રવેશ દર વધીને કેટલો થયો ?
  • 8. ગ્રીન એનર્જી કોરિડોરના પ્રથમ તબક્કામાં કેટલા રાજ્યો અમલીકરણ હેઠળ છે ?
  • 9. 15 MW કેનાલ બેન્ક પાવર પ્રૉજેક્ટ્સ વડોદરા બ્રાન્ચ કેનાલ ખાતે ક્યારે શરૂ કરવામાં આવ્યો છે ?
  • 10. ઉજ્જવલા હેલ્પ લાઇનનો નંબર કયો છે ?
  • 11. પુનઃપ્રાપ્ય ઊર્જાક્ષેત્રે ગત ચાર વર્ષમાં ગુજરાતે એની સ્થાપિત ક્ષમતા કેટલી કરી દીધી છે ?
  • 12. GSTના નિયમ મુજબ, નીચેનામાંથી કોને સપ્લાયના મૂલ્યમાં સામેલ કરવામાં આવશે નહીં ?
  • 13. 01/09/2021ની અસરથી 181 દિવસથી માંડી 1 વર્ષથી ઓછા સમય માટેના ઇન્ટર કોર્પોરેટ ડિપોઝિટનો વ્યાજ દર કેટલા ટકા છે ?
  • 14. ગુજરાત રાજ્યમાં સમરસ (સામાન્ય સમરસ-સતત ત્રીજી વખત) થયેલ ગ્રામ પંચાયતો (5000 સુધીની વસ્તીવાળા)ને પ્રોત્સાહક અનુદાન પેટે સરકાર દ્વારા કેટલી રકમ ચૂકવવામાં આવે છે ?
  • 15. નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી કોની હેઠળ કાર્ય કરે છે ?
  • 16. NFSA હેઠળ અગ્રતા ધરાવતા કુટુંબોને (PHH) ઘઉં કેટલા રાહતદરે આપવામાં આવે છે ?
  • 17. નટબજાણિયાને પ્રતિ કલાકાર એક કાર્યક્રમ કરવા માટે રાજ્ય સરકાર દ્વારા કેટલી રકમ સુધીની સહાય આપવામાં આવે છે ?
  • 18. ભૂચર મોરીનું યુદ્ધ કોની વચ્ચે લડાયું હતું ?
  • 19. માધાવાવ નામની ઐતિહાસિક વાવ ક્યાં આવેલી છે ?
  • 20. આઝાદી બાદ ભારતમાં સૌપ્રથમ વિલીન થનાર રજવાડાંનું નામ શું હતું ?
  • 21. મુહમ્મદાબાદ તરીકે કયું શહેર જાણીતું હતું ?
  • 22. શ્રીરંગ અવધૂત મહારાજે કયા ભગવાનની ભકિતનો પ્રચાર કર્યો છે ?
  • 23. સૌરાષ્ટ્રના ચારણો જંતર વાદ્યને કયા ભગવાનનું સ્વરૂપ માને છે ?
  • 24. ભારતીય પ્રાચીન સાંસ્કૃતિક વારસો અને તેનો વૈભવ મનુભાઈ પંચોળી ‘દર્શક’ના કયા ગ્રંથમાં આલેખાયેલો છે ?
  • 25. ગુજરાતી સાહિત્યમાં સૌપ્રથમ ખંડકાવ્યની રચના કોણે કરી હોવાનું માનવામાં આવે છે ?
  • 26. ભારતીય શાસ્ત્રીય સંગીતનો પ્રખ્યાત ઉત્સવ ‘તાનારીરી’ ગુજરાતમાં કયાં ઉજવાય છે ?
  • 27. મત્તુર ગામ, જેના રહેવાસીઓ સંસ્કૃત ભાષા બોલવા માટે જાણીતા છે, તે ભારતના કયા રાજ્યમાં આવેલું છે ?
  • 28. પુષ્ટિ સંપ્રદાયના પ્રવર્તક કોણ છે ?
  • 29. ક્રાન્તિકારી પત્રકાર છગન ખેરાજ વર્માને ક્યાં ફાંસી આપવામાં આવી હતી ?
  • 30. ફિકસ બેંગાલેન્સિસ (વડ) કયા તીર્થંકર (કેવલી વૃક્ષ) સાથે સંબંધિત છે ?
  • 31. રાજ્ય સરકારની કઈ યોજના હેઠળ 33 જિલ્લાઓમાં 75 વડનાં જંગલો સ્થાપવામાં આવશે અને વન વિભાગ દરેક જંગલમાં 75 વડનાં વૃક્ષો વાવશે ?
  • 32. ગુજરાતમાં નોંધાયેલ પ્રાણીઓની જૈવિક વિવિધતામાં કેટલા પ્રકારના મૃદુકાય જોવા મળે છે ?
  • 33. ગુજરાતમાં લુપ્ત (Extinct-Ex) કોટિમાં આવતાં સસ્તન પ્રાણીઓની સંખ્યા કેટલી છે ?
  • 34. ગુજરાતમાં આવેલ જેસોર રીંછ અભયારણ્યની સ્થાપના ક્યારે કરવામાં આવી ?
  • 35. ગુજરાતમાં આવેલ મરીન સેન્ચુરી કેટલા ચોરસ કિ. મી.ના વિસ્તારમાં રક્ષિત કરવામાં આવેલ છે ?
  • 36. પ્રસિદ્ધ પર્યટન સ્થળ 'અલિયાબેટ' કઈ નદીમાં સ્થિત છે ?
  • 37. ભરૂચ અને સુરત જિલ્લાને ફળદ્રુપ બનાવતી નદીઓનાં નામ જણાવો.
  • 38. ગુજરાતમાંથી કેટલા જિલ્લાઓને 'એસ્પિરેશનલ ડિસ્ટ્રિક્ટ્સ' તરીકે તારવામાં આવ્યા છે ?
  • 39. ગુજરાતમાં 'DREAM સિટી' ક્યાં આવેલું છે ?
  • 40. વોટર સેસ એક્ટ, 1977 હેઠળ રીટર્ન ભરવા અને ઓનલાઈન એસેસમેન્ટ ઓર્ડર મેળવવાની સુવિધા માટે કઈ ઓનલાઈન સુવિધા શરૂ કરવામાં આવી છે ?
  • 41. UGCએ 2019માં સંશોધનને પ્રોત્સાહન આપવા માટે કઈ યોજના શરૂ કરી છે ?
  • 42. 'રાષ્ટ્રીય ટપાલ દિવસ'ની ઉજવણી ક્યારે કરવામાં આવે છે ?
  • 43. ઔષધીય હેતુઓ સિવાય, સ્વાસ્થ્ય માટે હાનિકારક એવી નશાકારક દવાઓના વપરાશ પર પ્રતિબંધ લાવવાનો પ્રયાસ કરવા માટે કયો અનુચ્છેદ રાજ્યને નિર્દેશ આપે છે ?
  • 44. ફરજ દરમ્યાન 50 ટકાથી વધુ શારીરિક ક્ષતિગ્રસ્ત થયેલા જવાનને રૂ. 100000/-ની રોકડ સહાય કયા ભંડોળ અંતર્ગત આપવામાં આવે છે ?
  • 45. ભારતની 2011ની વસતીગણતરી મુજબ ભારતની કુલ જનસંખ્યા કેટલી હતી ?
  • 46. 'આયુષ્યમાન ભારત યોજના'ની શરૂઆત ગુજરાતમાં ક્યારથી કરવામાં આવી ?
  • 47. એન.એચ.એમ. (નેશનલ હેલ્થ મિશન) ગુજરાત રાજ્ય માટેનું વેબપોર્ટલ કયું છે ?
  • 48. એન.એચ.એમ. (નેશનલ હેલ્થ મિશન) હેલ્થ ડિરેક્ટરી સર્વિસ મોબાઇલ એપ્લિકેશન શું છે ?
  • 49. આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા દેશભરમાં રસીની સપ્લાય ચેઇન સિસ્ટમને મજબૂત બનાવવા માટે કયો કાર્યક્રમ રજૂ કરવામાં આવ્યો હતો ?
  • 50. જ્યોતિ ગ્રામોદ્યોગ વિકાસ યોજના માટે કેટલી વયમર્યાદા નક્કી કરવામાં આવેલ છે ?
  • 51. ગ્રામોદ્યોગ વિકાસ યોજના હેઠળ માટીકામની પ્રવૃત્તિનો ઉદ્દેશ કયો છે?
  • 52. કોટન સ્પિનિંગ મિલરોને પ્રોત્સાહિત કરવા માટે સરકારશ્રી દ્વારા શરૂ કરવામાં આવેલ કઈ યોજના આવકવેરા કાયદાની કલમ 80JJAAમાં છૂટછાટ આપે છે અને એપેરલ સેક્ટર માટે નિશ્ચિત ગાળાનો રોજગાર શરૂ કરે છે ?
  • 53. ઇન્ફોર્મેશન, એજ્યુકેશન અને કમ્યુનિકેશન (IEC) યોજના અંતર્ગત, ઇલેક્ટ્રોનિક મીડિયા કેમ્પઇનમાં શેનો સમાવેશ થાય છે ? ?
  • 54. ભારતમાં પેટ્રોલ સૌ પ્રથમ ક્યાંથી પ્રાપ્ત થયું હતું ?
  • 55. ભારત સરકારની 'અટલ પેન્શન યોજનામાં' લાભાર્થીને મળવાપાત્ર થતી પેન્શનની લઘુત્તમ રકમ કેટલી છે ?
  • 56. ગુજરાત સરકાર દ્વારા ' શિક્ષણ સહાય યોજના' હેઠળ ડિપ્લોમા અભ્યાસક્રમોમાં અભ્યાસ કરતાં બાંધકામ કામદારોનાં બાળકોને કેટલી છાત્રાલય સહાય પૂરી પાડવામાં આવે છે ?
  • 57. ગુજરાત સરકારની શ્રમનિકેતન યોજનાનો મુખ્ય ઉદ્દેશ શો છે ?
  • 58. ભારત સરકારની જનશિક્ષણ સંસ્થાઓનો લાભ કયા વયજૂથના લોકો મેળવી શકે છે ?
  • 59. કયો અનુચ્છેદ ધર્મ, જાતિ, લિંગ, જન્મસ્થળના આધારે કોઈપણ નાગરિક સાથે ભેદભાવને પ્રતિબંધિત કરે છે ?
  • 60. કયો અનુચ્છેદ સંસદ અથવા રાજ્ય વિધાનસભાને ચૂંટણી વિવાદોના નિર્ણય માટે ટ્રિબ્યુનલની સ્થાપના કરવાની સત્તા આપે છે ?
  • 61. ભારતમાં સંઘ (ફેડરેશન)ની સૌથી મહત્ત્વની વિશેષતા કઈ છે ?
  • 62. ભારતના રાષ્ટ્રપતિને શપથ આપવાની ફરજ કોણ નિભાવે છે ?
  • 63. કઈ સંસ્થાઓ જાહેર વસ્તુઓના ઉપયોગની દેખરેખ કરવાનું અને વાણિજ્યના નિયમનનું કાર્ય કરે છે?
  • 64. ભારતના પ્રથમ શિક્ષણપ્રધાન કોણ હતા?
  • 65. નીચેનામાંથી કયો કર કેન્દ્ર સરકાર દ્વારા લાદવામાં આવે છે અને રાજ્ય સરકારો દ્વારા એને એકત્રિત કરીને રાખવામાં આવે છે ?
  • 66. GST ક્યાંથી વસૂલવામાં આવે છે ?
  • 67. નર્મદા પ્રૉજેક્ટનો વધારાનો લાભ ગુજરાતના કયા સમુદાયને મળે છે ?
  • 68. ગુજરાતમાં નર્મદા યોજના હેઠળ કેટલા ટકા વસતીને પીવાના પાણીનો પુરવઠો મળ્યો છે ?
  • 69. સરકારની સ્વતંત્ર અને સ્વાયત્ત સંસ્થા તરીકે 'વાસ્મો'ની કામગીરી શું છે ?
  • 70. 'સૌની યોજના લિંક-1'માં કયા ડેમોનો સમાવેશ થાય છે?
  • 71. JADAનું પૂરું નામ શું છે?
  • 72. ગુજરાતમાં મુખ્યત્વે ક્યા સ્થળે મોતી આપતી 'પર્લફિશ' મળી આવે છે ?
  • 73. ગ્રામ પંચાયતનું બજેટ કોના દ્વારા તપાસવામાં આવે છે ?
  • 74. કઈ યોજના નાના અને સીમાંત ખેડૂતોને ખાતરીપૂર્વકની આવક સહાય પૂરી પાડે છે ?
  • 75. પંચાયતી રાજ સંગઠનનો અગત્યનો ભાગ કયો છે ?
  • 76. પર્યટન મંત્રાલયે સંસ્કૃતિ મંત્રાલય અને અન્ય હિસ્સેદારોના સહયોગથી કયા પર્યટન સ્થળો માટે સુવિધાઓ વિકસાવવાની કલ્પના કરે છે ?
  • 77. કેશોદ હવે એપ્રિલ 2022થી હવાઈસેવાઓ દ્વારા કયા શહેર સાથે જોડાયેલું છે ?
  • 78. ગુજરાતના કયા પ્રખ્યાત સ્થળે સાત નદીઓનો સંગમ થાય છે ?
  • 79. ગુજરાતની દક્ષિણ સરહદની છેલ્લી ચેકપોસ્ટ કઈ છે ?
  • 80. પંપા સરોવર પાસે આવેલું શબરીધામ કયા તાલુકા-જિલ્લામાં આવેલું છે ?
  • 81. વંદે ભારત એક્સપ્રેસ શાનું શ્રેષ્ઠ ઉદાહરણ છે ?
  • 82. ગુજરાતમાં 'એક્સ્ટ્રાડોઝ્ડ કેબલ-સ્ટેઇડ' પુલ કઈ નદી પર બાંધવામાં આવ્યો છે ?
  • 83. અમદાવાદમાં ગોતા અને સોલા સાયન્સ સિટીને જોડતા ફ્લાયઓવરની લંબાઈ કેટલી છે ?
  • 84. દારૂબંધી અને પદાર્થના દૂરુપયોગની ખરાબ અસરો વિશે જાગરૂકતા લાવવવા અને લોકોને શિક્ષિત કરવાની કઈ યોજના છે ?
  • 85. UGC હેઠળ JRF (જુનિયર રિસર્ચ ફેલોશિપ) અને SRF (વરિષ્ઠ સંશોધન ફેલોશિપ)ના ફેલોશિપ પુરસ્કારનો કુલ સમયગાળો (કાર્યકાળ) કેટલો છે ?
  • 86. મોબાઈલ એપ્લિકેશન 'સ્વચ્છતા અભિયાન' શા માટે વિકસાવવામાં આવી છે ?
  • 87. ભારતના સૌપ્રથમ સંરક્ષણ મંત્રી કોણ હતા?
  • 88. મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના અંતર્ગત લાભ મેળવવા ઇચ્છતા વિદ્યાર્થીઓ માટે વાર્ષિક આવકમર્યાદા કેટલી નકકી કરવામાં આવેલ છે ?
  • 89. બુક બેંકનો લાભ લેવા માટે અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓને પુસ્તકોની કિંમતના કેટલા ટકા ડિપોઝિટ લઈને પુસ્તકો આપવામાં આવે છે ?
  • 90. ધોરણ 10 અને ધોરણ 12નાં સફાઈ કામદારનાં બાળકોને ઇનામ/પ્રશસ્તિપત્રથી પ્રોત્સાહિત કરવાની સરકારશ્રીની યોજના અંતર્ગત ધોરણ 10માં પ્રથમ ક્રમે આવનાર વિદ્યાર્થીને કેટલી રકમ આપવામાં આવે છે ?
  • 91. નેશનલ સ્પોર્ટ્સ ટેલેન્ટ સર્ચ સ્કીમની શરૂઆત ક્યારે કરવામાં આવી હતી ?
  • 92. રાજ્ય સરકાર દ્વારા રાષ્ટ્રીયકક્ષાએ શાળાકીય રમતોમાં ભાગ લેતા ખેલાડીઓને કેટલા રૂપિયાની વૃત્તિકા સહાય આપવામાં આવે છે?
  • 93. 'મમતા ડોળી યોજના'નો લાભ લેવા કયા પુરાવા આપવા પડે છે ?
  • 94. આંગણવાડી કેન્દ્ર પર મહિનામાં એકવાર કયા દિવસે 'મમતા દિવસ'ની ઉજવણી કરવામાં આવે છે ?
  • 95. સરકારની 'બાલિકા સમૃદ્ધિ યોજના' અંતર્ગત કુટુંબ દીઠ વધુમાં વધુ કેટલાં બાળકોને આ યોજનાનો લાભ મળે છે ?
  • 96. ઇન્દ્રોડા પાર્ક કયા શહેરમાં આવેલું છે ?
  • 97. શિવાજી મહારાજે નીચેનામાંથી કોનો વધ કર્યો હતો ?
  • 98. 'નીલદર્પણ' નાટકના લેખકનું નામ જણાવો.
  • 99. નીચેનામાંથી કયો પાસ લ્હાસાને લદ્દાખ સાથે જોડે છે ?
  • 100. મુંબઈ અને નાસિકને કયો ઘાટ જોડે છે ?
  • 101. મેગ્નસ કાર્લસન કઈ રમત સાથે જોડાયેલો છે ?
  • 102. કોણ 'બાલ્ટીમોર બુલેટ' તરીકે ઓળખાય છે?
  • 103. દુનિયાભરનાં બાળકોમાં અંધત્વનું મુખ્ય કારણ નીચેનામાંથી કયું છે ?
  • 104. સૌપ્રથમ કયા દેશે મૂળભૂત અધિકારોને બંધારણમાં સ્થાન આપ્યું ?
  • 105. રાષ્ટ્રપતિ પોતાનું રાજીનામું કોને આપે છે ?
  • 106. ભાસ્કરનો 'લીલાવતી' ગ્રંથ કયા વિષયને લગતો ગ્રંથ છે ?
  • 107. હેપ્ટેનમાં કેટલાં કાર્બન પરમાણુઓ હોય છે ?
  • 108. નીચેનામાંથી કઈ એક વિલંબિત રક્ત ગંઠાઈ જવાની સ્થિતિ છે ?
  • 109. સર મોક્ષગુંડમ્ વિશ્વેશ્વરાયને કયા વર્ષે ભારતરત્નથી સન્માનિત કરવામાં આવ્યા હતા ?
  • 110. નીચેનામાંથી કોને વર્ષ 2021માં ભારત સરકાર દ્વારા જાહેર બાબતોના ક્ષેત્રમાં પદ્મવિભૂષણથી નવાજવામાં આવ્યા હતા ?
  • 111. ભારતમાં કયા દિવસને 'રાષ્ટ્રીય સ્વૈચ્છિક રકતદાન દિવસ' તરીકે ઓળખવામાં આવે છે ?
  • 112. 'રાષ્ટ્રીય સંરક્ષણ દિન'ની ઉજવણી ક્યારે કરવામાં આવે છે ?
  • 113. સ્માર્ટ સિટી મિશન હેઠળ હાઉસિંગ અને અર્બન અફેર્સ મંત્રાલય દ્વારા જાન્યુઆરી 2016ના પરિશિષ્ટ 1 મુજબ ગુજરાતનું કયું શહેર ટોચના પાંચ શહેરોમાં સૂચિબદ્ધ છે ?
  • 114. ખીજડિયા વન્યજીવ અભયારણ્ય ક્યાં આવેલું છે ?
  • 115. આર. કે. નારાયણે તેમની રચનાઓમાં કયા કાલ્પનિક શહેરની રચના કરી હતી ?
  • 116. ભારતના પ્રથમ ચંદ્ર મિશનનું નામ શું છે ?
  • 117. માર્સ ઓર્બિટર મિશનને બીજું કયું નામ આપવામાં આવ્યું છે ?
  • 118. તાપી નદી પર સ્થાપિત ઉકાઈ હાઈડ્રોપાવર સ્ટેશનમાં કેટલા વીજ ઉત્પાદન યુનિટ છે ?
  • 119. નીચેનામાંથી 'ભક્તિ આંદોલન'ના સંત કોણ છે ?
  • 120. મૈસુર પેલેસ કયા રાજ્યમાં આવેલો છે ?
  • 121. ભારતના કયા ભાગમાં આદિ શંકરાચાર્યએ 'શારદા મઠ'ની સ્થાપના કરી હતી ?
  • 122. પ્રોટીનનું રાસાયણિક પાચન શરીરના કયા ભાગમાં થાય છે ?
  • 123. માહિતીનું સૌથી નાનું એકમ શું છે ?
  • 124. ગુજરાતમાં કચ્છ પ્રદેશના પરંપરાગત ઘરો કયા નામે ઓળખાય છે?
  • 125. ટેક્સટાઇલના સંદર્ભમાં ITCTIનું પૂરું નામ શું છે?

Iklan Atas Artikel

અમારા WhatsApp ગૃપપમાં જોડાઓ Join Now

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel