Ads

26 ઓગસ્ટ શાળા ક્ક્ષાના ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ પ્રશ્નો 2022 @g3q.co.in


 26 ઓગસ્ટ ના ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ પ્રશ્નો 2022 : ક્વિઝ રમી જીતો 25 કરોડના ઇનામો, રજીસ્ટ્રેશન કરો | ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ સ્પર્ધા રજીસ્ટ્રેશન 2022 : ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝનું આયોજન એવી રીતે કરવામાં આવ્યું છે કે આ ક્વિઝમાં 3 લાખથી વધુ વિદ્યાર્થીઓ ભાગ લઈ શકે.  પ્રથમ તબક્કામાં ઓનલાઈન ક્વિઝ તાલુકા-નગરપાલિકા/વોર્ડ સ્તરે, બીજા તબક્કામાં જિલ્લા-નગરપાલિકા સ્તરે અને ત્રીજા અને અંતિમ તબક્કામાં રાજ્ય સ્તરે ઑફલાઇન ક્વિઝ યોજાશે.હવે વિદ્યાર્થીઓને અને નાગરિકો લાભ લે અને ક્વિઝમાં ભાગ તે માટે Gujarat Gyan Guru Quiz Bank નમૂના મૂકેલા છે. આ પોસ્ટના માધ્યમ દ્વારા આજે તમામ માહિતી મેળવીશું.

ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ પ્રશ્નો 2022

પોસ્ટનું નામગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ પ્રશ્નો 26/08/2022
ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝનો મંત્રજીણશે ગુજરાત, જીતશે ગુજરાત
વિભાગશિક્ષણ વિભાગ, ગુજરાત રાજ્ય
ક્વિઝમાં કોણ ભાગ લઈ શકશે?રાજ્યના ધોરણ- 9 થી 12 અને કોલેજના વિદ્યાર્થીઓ 
તેમજ રાજ્યના નાગરિકો આ ક્વિઝ સ્પર્ધામાં ભાગ લઈ શકશે.
અંદાજિત કુલ કેટલી રકમના ઈનામો હશે?રૂપિયા 25 કરોડથી વધુના ઈનામો સામેલ છે.
G3q ક્વિઝ રજીસ્ટ્રેશનઓનલાઇન
સત્તાવાર વેબસાઈટhttps://g3q.co.in/
17 જુલાઈ  અન્ય ક્ક્ષાના ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ પ્રશ્નો 2022 @g3q.co.in

  • G3Q તામામ પ્રશ્નબેન્ક ડાઉનલોડ કરો Click Here
  1. ગુજરાત રાજ્યમાં ગૌશાળા/પાંજરાપોળને ગૌચર વિકાસ કરવા કેટલી મહત્તમ સહાય મળે છે ?
  2. ભારતમાં સૌથી વધુ દૂધ ઉત્પાદક રાજ્ય કયું છે ?
  3. ‘’મહિલા સામખ્ય’ કાર્યક્રમનો હેતુ શું છે ?
  4. એલ. ડી. એન્જિનિયરિંગ કૉલેજનું આખું નામ શું છે ?
  5. ગુજરાત સરકાર દ્વારા અમલી ‘સ્વરોજગારલક્ષી’ યોજના માટે કયા રાજ્યનો નાગરિક અરજી કરવા પાત્ર છે ?
  6. ભારત સરકારના શિક્ષણ મંત્રાલય દ્વારા ‘શોધશુદ્ધિ’ કાર્યક્રમનો હેતુ શું છે ?
  7. ગુજરાત રાજ્યમાં લાંબાગાળાની રિન્યૂએબલ પોલિસીના વિકાસ અને ટકાઉ ઉર્જા કાર્યક્રમોના અમલીકરણમાં કઇ એજન્સીએ અગ્રેસરની ભૂમિકા ભજવી છે ?
  8. ગુજરાત રાજ્યમાં આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ માટે નાણાકીય વર્ષ 2019-20માં કેટલી રકમની બજેટમાં જોગવાઈ કરવામાં આવેલ છે ?
  9. ડૉ. બાબાસાહેબ આંબેડકર સ્મારકનું ઉદઘાટન ક્યારે કરવામાં આવ્યું હતું ?
  10. ગુજરાતનો સૌથી મોટો મેળો કયો છે ?
  11. લંડનમાં ‘ઈન્ડિયન સોશિયોલોજીસ્ટ’ અખબાર કોણે શરૂ કર્યું હતું ?
  12. કર્કોટક વંશનું શાસન ક્યાં હતું ?
  13. ભારતનું પ્રથમ વર્લ્ડ હેરિટેજ શહેર કયું છે ?
  14. ‘જ્યાં જ્યાં વસે એક ગુજરાતી, ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત’ – આ કાવ્ય કોણે રચ્યું છે ?
  15. ગુજરાતના પ્રથમ કોશકાર કોણ હતા ?
  16. અખા ઉપરાંત કયા કવિએ ઉત્તમ છપ્પા લખ્યાં છે ?
  17. વ્યાકરણશાસ્ત્રી પાણિનીએ કયા વ્યાકરણ ગ્રંથની રચના કરી છે ?
  18. મહાવીર સ્વામીનાં માતાનું નામ શું હતું ?
  19. નજરકેદમાંથી છૂટ્યા પછી કયા સ્થળેથી સુભાષચન્દ્ર બોઝે રેડિયો પર પ્રવચન આપ્યું હતું ?
  20. ભારતનું પ્રમાણભૂત કેલેન્ડર કયું છે ?
  21. ‘ગોદાન’ના સર્જક કોણ છે ?
  22. ગુજરાતી સાહિત્યના પ્રાગ્ નરસિંહ યુગમાં વ્યાકરણના પ્રણેતા તરીકે કોણ જાણીતું હતું ?
  23. બુકાનાનિયા લંઝાન (ચારોળી) છોડ કયા તીર્થંકર (કેવલી વૃક્ષ) સાથે સંબંધિત છે ?
  24. ભારતમાં નોંધાયેલા પ્રાણીઓના સમૂહોમાં કેટલા ટકા સસ્તન પ્રાણીઓ ગુજરાતમાં છે ?
  25. વન્ય પશુના હુમલા દ્વારા મનુષ્યને ઇજા થાય અને 3 દિવસ અથવા વધુ સમય હોસ્પિટલમાં દાખલ રહે તો તેવા કિસ્સામાં ગુજરાત સરકાર દ્વારા કેટલી સહાય આપવામાં આવે છે ?
  26. ગુજરાતમાં આવેલ વેળાવદર રાષ્ટ્રીય ઉદ્યાન કેટલા ચોરસ કિ. મી.ના વિસ્તારમાં રક્ષિત કરવામાં આવેલ છે ?
  27. ગુજરાતમાં કરોડો વર્ષ જૂના ડાયનોસોરના અવશેષ કયા સ્થળેથી મળી આવ્યા છે ?
  28. પૂર્વીય હિસ્સાને બાદ કરતાં કચ્છનો મોટો ભાગ કયા ભૂકંપ ઝોન (Seismic zone )માં આવે છે ?
  29. વન વિભાગનો નિયત નમૂનો પરિશિષ્ટ-8 કઈ યોજનાનો લાભ મેળવવા માટેનો છે ?
  30. ‘બેટી બચાવો બેટી પઢાઓ’ અભિયાન હેઠળ શરૂ કરવામાં આવેલી ભારતની નાની બચત યોજના કઈ છે ?
  31. ઇ-ગ્રામ બ્રોડબેન્ડ VSAT કનેક્ટિવિટી નેટવર્કનું બીજું નામ શું છે ?
  32. ભારત સરકાર દ્વારા નીચેનામાંથી કઈ યોજના ઘટતા જતા વનવિસ્તાર અને જળવાયુ પરિવર્તનને રોકવા માટે બનાવવામાં આવી છે ?
  33. ‘ચંદ્રયાન-2’ના મહિલા પ્રૉજેક્ટ ડિરેકટરનું નામ શું છે ?
  34. જલ શક્તિ અભિયાન હેઠળની પ્રવૃત્તિઓને સરળ બનાવવા માટે દરેક જિલ્લા, નગરપાલિકાઓ અથવા GP કચેરીઓમાં કયા કેન્દ્રો બનાવવામાં આવ્યા છે ?
  35. ભારતીય બંધારણના કયા અનુચ્છેદ હેઠળ ભારતીય પોલીસ સેવા (આઈ.પી.એસ.)ની રચના કરવામાં આવી છે ?
  36. કયા પ્રદેશને ભારતનું ઠંડુ રણ કહેવામાં આવે છે ?
  37. ભારત સરકારે નાગપુરમાં એનડીઆરએફ-એકેડમીની સ્થાપનાની અધિસૂચના ક્યારે જાહેર કરી હતી ?
  38. ગુજરાતમાં કેટલી સૈનિક શાળા આવેલી છે ?
  39. સ્ટેટ ફૂડ સેફ્ટી ઇન્ડેક્સ (એસએફએસઆઇ) માટે નીચેનામાંથી કયું માન્ય માપદંડ છે ?
  40. લોજિસ્ટિક પાર્ક સહાય યોજનાનો અમલ કયા વર્ષથી કરવામાં આવેલ છે ?
  41. ગ્રામોદ્યોગ વિકાસ યોજના હેઠળ અગરબત્તી નિર્માણ પ્રોજેક્ટમાં કયા પ્રકારની સહાય પૂરી પાડવામાં આવે છે ?
  42. મોરબી નીચેનામાંથી કયા ઉદ્યોગ માટે પ્રખ્યાત છે ?
  43. એસિડિક જમીનને તટસ્થ કરવા કયો પદાર્થ ઉમેરવામાં આવે છે ?
  44. સ્ટાર્ટઅપ ઈન્ડિયા પહેલની પાંચમી વર્ષગાંઠ પર માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ કુલ કેટલા કરોડના ‘સ્ટાર્ટઅપ ઈન્ડિયા સીડ ફંડ’ની જાહેરાત કરી ?
  45. ગુજરાત સરકાર દ્વારા ‘શિક્ષણ સહાય યોજના’ હેઠળ ડિગ્રી અભ્યાસક્રમોમાં અભ્યાસ કરતા બાંધકામ કામદારોનાં બાળકોને કેટલી આર્થિક સહાય આપવામાં આવે છે ?
  46. ‘આત્મનિર્ભર ગુજરાત સહાય યોજના’ હેઠળ લોન ક્રેડિટથી પ્રથમ છ મહિના માટે લાભાર્થી દ્વારા કેટલું વ્યાજ અને મૂડી ચૂકવવા પાત્ર થશે ?
  47. મોરબી કયા જીલ્લાઓના ભાગોમાંથી બનાવવામાં આવ્યું હતું ?
  48. બંધારણની પ્રસ્તાવનામાં સમાજવાદી અને બિનસાંપ્રદાયિક શબ્દ કયા સુધારામાં ઉમેરવામાં આવ્યો હતો ?
  49. કયો અધિનિયમ ભારતમાં જીવનના વિવિધ પાસાઓમાં વિકલાંગ લોકોના અધિકારો અને ગૌરવને પ્રોત્સાહન આપે છે અને તેનું રક્ષણ કરે છે ?
  50. કોઈપણ સંસ્થામાં લઘુત્તમ વેતન ચૂકવવાની સિસ્ટમનો હેતુ શું છે ?
  51. કેન્દ્રીય મંત્રી મંડળમાંથી રાજીનામું આપનાર પ્રથમ મંત્રી કોણ હતા ?
  52. રાજ્યસભામાં રાષ્ટ્રપતિ દ્વારા કેટલા સભ્યોને નોમિનેટ કરી શકાય છે ?
  53. જમીન દફતરોની જાળવણી અને સેવાઓ વધુ સારી રીતે પૂરી પાડવા કઈ સીસ્ટમનો અસરકારક અમલ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે ?
  54. ગુજરાતમાં કેટલી મહાનગરપાલિકા અસ્તિત્વ ધરાવે છે ?
  55. એક ડેમ બાંધવા, ડેમને ડિસેલિનેશન કરવા અને તળાવોને ઉંડા કરાવવા વગેરે કઈ યોજના અંતર્ગત આવે છે ?
  56. ગુજરાત ભારતમાં મત્સ્ય ઉત્પાદનમાં કયું સ્થાન ધરાવે છે ?
  57. કઈ યોજના હેઠળ વર્ષ 2022ના અંત સુધીમાં ઝૂંપડપટ્ટી વિસ્તારને પરવડી શકે તેવા ઘરો પૂરા પાડવાની સુવિધા છે ?
  58. તાલુકા/જિલ્લા પંચાયતના પ્રમુખોની ચૂંટણીમાં પ્રમુખ બનવા માટે શું જરૂરી છે ?
  59. પંચાયતી રાજનો મુખ્ય હેતુ શું છે ?
  60. ભારતમાલા પરિયોજના હેઠળ આર્થિક કોરિડોરની કુલ લંબાઈ કેટલી છે ?
  61. ‘પર્યટન એ એવી સફર છે કે જેમાં નીચેના ત્રણ ઘટકોમાંથી ઓછામાં ઓછા બે શારીરિક પ્રવૃત્તિ, કુદરતી વાતાવરણ અને સાંસ્કૃતિક તલ્લીનતાનો સમાવેશ થાય છે’ તેને શું કહેવાય છે ?
  62. ભારતનું પવિત્ર યાત્રાધામ અમરનાથ કયા રાજ્યમાં આવેલું છે ?
  63. ગુજરાત પર્યટન વિભાગ દ્વારા ‘દેખો દ્વારકા’ અંતર્ગત દેવભૂમિ દ્વારકા તથા આસપાસના પ્રેક્ષણીય સ્થળોના પ્રવાસ માટે કઈ બસ સુવિધાનો આરંભ કરવામાં આવ્યો છે ?
  64. નેશનલ એક્સપ્રેસ હાઇવે-2 (NE2) કયા બે રાજ્યમાં પથરાયેલો છે ?
  65. ‘અમદાવાદ મેટ્રો રેલ પ્રોજેક્ટ’ ના પ્રથમ તબક્કામાં ઉત્તર-દક્ષિણ કોરિડોરની સૂચિત લંબાઈ કેટલી છે ?
  66. નીતિ આયોગ કઈ વ્યૂહાત્મક રાષ્ટ્ર-નિર્માણ પહેલ શરૂ કરવા માટે છે ?
  67. ભારતમાં રાષ્ટ્રીય વયોશ્રી યોજના ક્યારે શરૂ કરવામાં આવી હતી ?
  68. કઈ યોજનાનો લાભ ટેકનિકલ અને પ્રોફેશનલ અભ્યાસક્રમમાં અભ્યાસ કરતા SEBC કેટેગરીના વિદ્યાર્થીઓ માટે છે ?
  69. શિક્ષણ ગુણવત્તા પ્રોત્સાહક સહાયમાં અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓને ધોરણ-૧૨ સામાન્ય પ્રવાહમાં ખાનગી ટ્યૂશન ફી પેટે કેટલી રકમ મળે છે ?
  70. ગુજરાતમાં કઈ જગ્યાએ રોજગાર દિવસ નિમિત્તે મુખ્યમંત્રીશ્રીએ રોજગારી પૂરી પાડવા ‘અનુબંધમ’ પોર્ટલનો શુભારંભ કરાવ્યો હતો ?
  71. વર્ષ ૨૦૧૭-૧૮માં કુલ કેટલી ડિ.એલ​.એસ​.એસ​.(District Level Sports Schools Yojana) નિવાસી શાળાઓમાં ભાઈ-બહેનોને પ્રવેશ આપવામાં આવેલ હતો ?
  72. ‘નેશનલ આયર્ન યોજના’માં છ મહિનાથી પાંચ વર્ષ સુધીના બાળકોને અઠવાડિયામાં બે વખત આશાવર્કર દ્વારા શું આપવામાં આવે છે ?
  73. મહિલા અને બાળ વિકાસ મંત્રાલય દ્વારા ‘બેટી બચાવો બેટી પઢાવો યોજના’ અંગે તેમના ક્ષેત્રમાં યોગદાન માટે બે જિલ્લા પંચાયતો અને બે ગ્રામ પંચાયતોને કયો એવોર્ડ આપવામાં આવે છે ?
  74. નીચેનામાંથી કયું ફિલોસોફરનું ઊન કહેવાય છે ?
  75. વાઈરસ વિશે નીચેનામાંથી કયું વિધાન સાચું છે ?
  76. કિડની દ્વારા દર મિનિટે અંદાજે કેટલું લોહી ફિલ્ટર થાય છે ?
  77. મહાત્મા ગાંધીએ ખાદીને શા માટે પ્રોત્સાહન આપ્યું હતું ?
  78. બંધારણ સભા દ્વારા ભારતીય રાષ્ટ્રધ્વજ ક્યારે અપનાવવામાં આવ્યો હતો ?
  79. ખાદી અને ગ્રામોદ્યોગ આયોગ અધિનિયમ કયા વર્ષે પસાર થયો હતો ?
  80. ઉમંગ એપ કયા પ્લેટફોર્મ પર ઉપલબ્ધ છે ?
  81. ઈ-ગવર્નન્સ માટે નીચેનામાંથી કયું વિધાન યોગ્ય છે ?
  82. માતાના મઢ યાત્રાધામ ગુજરાતના કયા જિલ્લામાં આવેલું છે ?
  83. વેદાંથાંગલ જળચર પક્ષી અભયારણ્ય કયા રાજ્યમાં આવેલું છે ?
  84. કયું શહેર ભારતનું દૂધ શહેર (મિલ્ક સિટી) તરીકે ઓળખાય છે ?
  85. મહાદેવભાઈ દેસાઈ કોણ હતા ?
  86. ‘કર્ણાટકની લક્ષ્મીબાઈ’ તરીકે કોણ જાણીતું છે ?
  87. ગોપાલ કૃષ્ણ ગોખલેએ 1905માં શેની સ્થાપના કરી હતી ?
  88. નીચેનામાંથી કયા ક્ષેત્રમાં ભારતમાં વપરાતા કુલ પાણીનો મોટો હિસ્સો છે ?
  89. પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના (PMJAY) કેટલા ટકા ભારતીય પરિવારોને આવરી લેશે ?
  90. ઓલિમ્પિક સૂત્ર “સિટીયસ, અલ્ટીયસ, ફોર્ટિયસ” છે. તેનો અર્થ છે “ઝડપી, ઉચ્ચ, __.”
  91. ક્રિકેટ વર્લ્ડ કપ 1983ની ફાઇનલમાં ભારતે કેટલા રન બનાવ્યા હતા ?
  92. કયા દેશને ‘ક્રિકેટના પિતા’ કહેવામાં આવે છે?
  93. નીચેનામાંથી કયા વિટામિનને કોબાલામિન તરીકે પણ ઓળખવામાં આવે છે ?
  94. ‘જાહેર નોકરીની બાબતોમાં તકની સમાનતા’ બંધારણની કઈ કલમમાં છે ?
  95. વિદેશમાં ભારતીય રાજદૂતોની નિમણૂક કોણ કરે છે ?
  96. ‘.MOV’ એક્સ્ટેંશન એ સામાન્ય રીતે કયા પ્રકારની ફાઇલનો સંદર્ભ આપે છે ?
  97. તાજા પાણીના છોડ અને પ્રાણીઓના જીવન માટે કઈ પીએચ રેન્જ (pH range)સૌથી વધુ અનુકૂળ છે ?
  98. નીચેનામાંથી કોને વર્ષ 2020માં ભારત સરકાર દ્વારા રમતગમતના ક્ષેત્રમાં પદ્મ ભૂષણથી નવાજવામાં આવ્યા હતા ?
  99. ભારત તરફથી ‘ચેમ્પિયન્સ ઓફ ધ અર્થ એવોર્ડ’ (યુએનનું સર્વોચ્ચ પર્યાવરણ સન્માન) -2018 પ્રાપ્ત કરનાર કયા વડાપ્રધાન છે ?
  100. વર્ષ 1976 માટે 24માં રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારોમાં દાદાસાહેબ ફાળકે એવોર્ડથી કોને સન્માનિત કરવામાં આવ્યા ?
  101. વિશ્વમાં મે મહિનાનો પ્રથમ મંગળવાર કયા દિવસ તરીકે ઉજવાય છે ?
  102. વ્યક્તિઓની હેરફેર સામેનો વિશ્વ દિવસ ક્યારે હોય છે ?
  103. મેજર ધ્યાનચંદ કઈ રમત સાથે સંકળાયેલ છે ?
  104. સહસ્ત્રલિંગ તળાવ કોણે બંધાવ્યું હતુ ?
  105. 2021માં ખેલો ઈન્ડિયા યુથ ગેમ્સની ચોથી આવૃત્તિનું આયોજન કયા શહેરમાં થયું હતું ?
  106. ‘હંસાઉલી’ કયા જૈનેતર કવિની રચના છે ?
  107. ઈ-ધરા વ્યવસ્થાપન અંતર્ગત સપ્ટેમ્બર-૨૦૨૧ સુધીમાં કુલ કેટલા મહેસૂલી કેસોની વિગતો ઓનલાઈન મૂકવામાં આવી છે ?
  108. ભારતીય નૌકાદળની સિંધુઘોષ-વર્ગની સબમરીન કઈ છે ?
  109. પર્યાવરણ અને પ્રકૃતિ પ્રત્યે પ્રેમ વ્યક્ત કરતી ગુજરાતી મૂક ફિલ્મનું નામ શું છે ?
  110. રામાયણમાં કેટલા અધ્યાય આવેલા છે ?
  111. સિંધુ ખીણની સંસ્કૃતિમાં કયા દેવતાની પૂજા કરવામાં આવતી હતી ?
  112. આર્યોમાં કુટુંબના વડાને શું કહેવાતું હતું ?
  113. રાજસ્થાનનું કયું શહેર પક્ષી જોવાના સ્થળ તરીકે પ્રખ્યાત છે ?
  114. કેન્ડોલિમ બીચ કયા રાજ્યમાં આવેલ છે ?
  115. વિશિષ્ટાદ્વૈતવાદના સ્થાપક કોણ છે ?
  116. આસામનું રાજ્ય વૃક્ષ કયું છે ?
  117. આયુર્વેદ પરનો ‘ચરક સંહિતા’ સંસ્કૃત ગ્રંથ કોણે લખ્યો ?
  118. કયા વિટામિનની ઉણપથી રાત્રિ અંધત્વ થઈ શકે છે ?
  119. કમ્પ્યૂટર નેટવર્કના સંદર્ભમાં WANનું સંપૂર્ણ સ્વરૂપ શું છે ?
  120. ફરીથી વાપરી શકાય તેવા ઓપ્ટિકલ સ્ટોરેજનું ટૂંકું નામ શું છે ?
  121. રૂદ્દ્ર મહાલય નામથી પ્રસિધ્ધ ભગવાન શિવનું મંદિર કઈ સદીમાં બનાવવામાં આવ્યું હતું ?
  122. ‘પાંચ પાંડવ રથમંદિર’ ભારતમાં ક્યાં આવેલું છે ?
  123. ભારતીય કેન્દ્રશાસિત પ્રદેશોના કાર્યકારી વડા કોણ છે ?
  124. હોમિયોપેથિક ડૉક્ટર બનવા માટે કઈ ડિગ્રીની જરૂર છે ?
  125. કચ્છના કયા શહેરમાં ખારેક સંશોધન કેન્દ્ર આવેલું છે ?

Iklan Atas Artikel

અમારા WhatsApp ગૃપપમાં જોડાઓ Join Now

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel